SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૪ અંક-૩૮ તા. ૧ર-૫-૦૨ : તેમનાં હાક અને ધાક એવા હતા કે કોઈની મંત્રીશ્વર વસ્તુપાળે વિરધવલરાજાની મજાલ નથી કે તેમનાં સીમાડામાં કેઈના ય અનુમતિ મેળવી લીધી અને સુલતાન મેજવહાણ આમ ભર કરિયે લુંટાઈ જાય! આતે દીનની માતા સાથે ઉપડયા દિલહીની સફરે. માત્ર મંત્રીશ્વરની એક દૂરંદેશીભરી માત્ર ગુજરાતના આ વિચક્ષણ મંત્રીના મનમાં ચાલ હતી. સુલતાન મજદીનના માતાને એક ચિંતા ઘણા વખતથી હૃદય કેરી સરસામાન મંત્રીશ્વરની આજ્ઞાથી જ ચાંચી ખાતી હતી. થાઓ મારફત લૂંટી લેવામાં આવ્યું હતું . એક વખત તેઓ ગિરિરાજ શંત્રુજય અને સહીસલામત સંતાડી રાખવામાં આવ્યું તીર્થાધિરાજની યાત્રાએ ગયા હતા. ત્યાં પ્રભુ હતે. બદલામાં તેમને દિલ્હીશ્વર સુલતાનની આદિનાથની પૂજા સમયે પ્રભુજીની પ્રતિમાતાને ભરપૂર પ્રેમ જીતી લીધે. માની નાસિકને પૂજારીઓએ ફૂલેથી ઢાંકી સુલતાન મજદીનની માતા હજ કરી દીધી હતી કારણુવસાત અભિષેકના કળશ સહી સલામત પાછા ખંભાત બંદરે ઉતર્યા આદિ વડે ખંડિત ન થઈ જાય! અને આપેલ વચન પ્રમાણે વસ્તુપાળના મંત્રીશ્વરે વિચાર કર્યો કદાચ આe મહેમાન થયા. લગભગ દસ દિવસ મહે. બને તે અમંગળ ગણાય. માટે પ્રભુજીની માનગતી માણી. તે દરમ્યાન મંત્રી વસ્તુપાળ પ્રતિમા બનાવવા માટે બીજી આરસની માં”માં....માં” કરતા થાકતા નથી. તેમની ઉત્તમ શીલાઓ લાવી તૈયાર રાખવી જોઈએ. વાણીને જદુ કમાલ કરી ગયે, મેજદ્દીન જેનાથી બીજી પ્રતિમા ઘડી શકાય. ઉત્તમ સુલતાનની માતાને જાણે આ પોતાને બીજે આરસની ખાણ “મમ્માણીની હતી પણ તે દિકરી હોય તેમ તેમનાં પર વારી ગયાં. પિતાના અધિકારમાં નહતી, તેની માલિકી એક દિવસ માતાએ દિલહી જવાની વાત દિલ્હીના સુલતાનની હતી, તેની રજા મૂકી અને ચતુર મંત્રીશ્વરે મોડે સાચવી સિવાય આ આરસની શીલાઓ મળી શકે તેમ ન હતી. પ્રભુજીની પ્રતિમા માટે અરે! માતાજી એકલાં કેમ જશે, ઉત્તમ આરસ મેળવવા ઉપરાંત ગુજરાતના તમારી આજ્ઞા હેય તે હું સાથે આવું.” સિમાડાની સુરક્ષા પણ જરૂરી હતી. આનાથી ઉત્તમ બીજુ શું હોય? આ બધા જ વિચારે મનમાં ઘુમરીયા તારી મહેમાનગતી માણ્યા પછી તું મારી કરતાં હતાં. અને તેના માટે જ પિતાના મહેમાનગતી ન માણે? વિચક્ષણ બુદ્ધિચાતુર્યથી તેને આ દિલ્હી પણ ત્યાં મારી માનહાની તે નહીં જવાનું જોખમ ઉઠાવ્યું હતું. મંત્રીશ્વર વસ્તુપાળ સુલતાન મોજઅરે! આ શું છે, તું મારે દીનની માતા સાથે ઠેઠ દિલ્હી નજીક બીજે દિકરા છે. તારે પૂરે સત્કાર થશે!” પહોંચી ગયા. અને લગભગ બે કેશ બાકી લીધો. થાય ને?
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy