________________
જwwwાજાજwww
શકિતની આદર્શ ઉપાસના
' –સ્વ. પૂ. આ. શ્રી વિજય કનકચન્દ્રસૂરીશ્વરજી મ. wwwwwwwwww (ગતાંકથી ચાલુ)
પણ એક તેની દુરાધના–દુરૂપયેગ કરે છે, ર. વિઘા વિવાદાય
જ્યારે બીજો તેની આદર્શ ઉપાસના કરે છે. વિદ્યામાં અને ખી શક્તિ છે, તેની વિદ્યાનું પરિણામ વિનય, વિનમ્રતા આદર્શ ઉપાસના જીવનનું કલ્યાણ કરે છે. અને જિજ્ઞાસા ભાવમાં આવવું જોઈએ. એ તે તરણતારીણી છે. તે સંસાર સાગર પાર ઉદ્ધતાઈ, અભિમાન અને વાદ વિવાદમાં કરાવી શકે છે. તે શાશ્વત સુખ અપાવે છે પરિણમવી ન જોઈએ. બીજાઓને પરાભવ અને સિદ્ધિની સાધિકા છે, વિદ્યા પરિપૂર્ણ કરીને અભિમાન પોષવામાં વિદ્યાની ઉપસ્વરૂપે કેવલજ્ઞાન બને છે. જે આપણું સના નથી. સાચે વિદ્યાવાન માણસ વિનયી અંતિમ લક્ષ્ય છે.
અને વિનમ્ર હોય છે. તે પોતાની જાતને આવી ભવ્ય શકિત-વિદ્યાને ઘણું દુરૂ- અપૂર્ણ નિહાળે છે. સાગર–કાંઠે નાનકડે પગ કરતા પણ જોવા મળે છે. ઘણું બાળક છીપલા વીણતું હોય, તેવી મને
વ્યકિતઓ અપજ્ઞાન મેળવીને પિતાની દશા અનુભવે છે. જ્યારે તુચ્છ માણસોમાં જાતને ભારે વિદ્વાન માનવા માંડે છે. આથી થોડુંક જ્ઞાન હોવા છતાં અભિમાનમાં પિતાની વિદ્યાને ઉપગ વિવાદ, વિતંડા. રાચતા હોય છે, આથી ભતૃહરિજીએ કહ્યું વાદ, અને ઝગડામાં કરે છે. ભેળા લોકે છે કે જ્યારે મારી પાસે થોડુંક જ્ઞાન હતું, પર પ્રભાવ નાખવ, તેઓ મત મતાન્તર ત્યારે હું હાથીની માફઉ મદાંધ હતું. પણ સ્થાપે છે. વાદ-વિવાદને આગળ વધારી જ્ઞાની માણસ પાસેથી જ્ઞાન સંપાદન સમાજમાં ભાંગ ફેડ અને જુદાપણું નિર્માણ કરવાની મારી પ્રક્રિયા ચાલુ રહી ત્યારે કરે છે. પોતે આગળ પડીને પૂજા-પ્રતિષ્ઠા મારો અભિમાન રૂપી તાવ ઉતરી ગયે પ્રાપ્ત કરે છે. અને જનતાને પથ ભ્રષ્ટ કરે પછી મેં એમ અનુભવ્યું કે, જ્ઞાન રૂપી કરે છે. આવા લેકેની વિદ્યા તારવાને મહાસાગરમાં તરવાની પાત્રતા પણ હું બદલે ડૂબાડે છે.
હજી પ્રાપ્ત કરી શક નથી, તે પછી વિદ્યાનો ઉપયોગ વિવાદ માટે જ્ઞાન રનની પ્રાપ્તિની વાત જ કયાં રહી! નહીં, પણ આત્મજ્ઞાન માટે હે મહાન ગણાતા વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન જોઈએ. ખરાબ માણસે વિવાદ માટે હંમેશા એમ કહેતા કે, હું તે પ્રયોગો વિદ્યાને દુરૂપયોગ કરે છે. સજજન માણસે કરતા વિદ્યાર્થી જેવો જ છું, મારા પ્રયોગ આત્મજ્ઞાન કરવા અને કરાવવા વિદ્યાને ચાલુ છે. હું અન્વેષક છું ! કેવલજ્ઞાન ઉપયોગ કરે છે. શકિત એની એ જ છે, મળ્યા સુધી કેઈપણ જ્ઞાનની બાબતમાં