SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ચીજથી પેટ ન ભરાય ? તમે માનવ છો કે જનાવર છે ? તમારા હૈયાની આંખ ? ઉઘડે તે અજવાળું થાય ! હ યું બંધ હોય તે જ આંખ મીંચીને ચાલે ને ? તમે જે ! રીતે જીવે છે તે જીવતર જ ખોટું છે. નીતિથી જે મળે તેમાં મજેથી જીવવું તે જીવતર કહેવાય. આ જીવન માત્ર ખાવું પીવું અને મેજ મજા માટે છે કે ધર્મ કરવા માટે પણ છે? તમારે માગ વેપારાદિ કરવા છે કે ધર્મ પણ કરે છે? આજથી ચાલીસ-પચાસ વર્ષ પહેલાં દરેક ગામમાં દશ-પંદર શ્રાવકે નિવૃત્ત મળતા. આજે કઈ મળે ? કાળ બદલાઈ ગયે છે કે તમે ? બદલાઈ ગયા છો ? મોક્ષની અને પરલોકની ચિંતા ન હોય તે બધા ધર્મ સમજે શી રીતે ? ધર્મ છે સમજવાનું મન છે ખરું? ધર્મ સમજવાનું મન ન હોય તે બધા સાધુ પાસે કેમ આવે છે છે તે સમજાતું નથી. ધર્મ ન સમજે તે મિથ્યાત્વ જાય અને સમકિત આવે ખરું? છે તમે બધા સર્વવિરતિ, દેશવિરતિ, સમકિત કે માર્ગોનુસારિપણું મેળવવા માટે સાધુ પાસે આવતા હતા તે લીલાલહેર હેત ! પણ આજે સાધુ પાસે મેટો ભાગ બીજું બીજું જ ન લેવા આવે છે, તમે બધા સાધુ પાસે વાક્ષેપ પણ કેમ નંખાવે છે? ધમના એકલા છે આનુસંગિક ફળની દેશના દે તે સાધુ પણ ઉભાગ દેશક છે. ધર્મથી બધું છે જ મળે તેની ના નથી, અવસરે તેના ફળના વર્ણન કરવાં પડે તે કરે પણ ખરો પણ છે છે સાથે સાથે કહે કે- ધર્મ તે મોક્ષ માટે જ કરાય, દુનિયાના કેઈ પણ પદાર્થ માટે 8 છે કરાય જ નહિ ! - ગૃહસ્થપણું સારું છે કે ખરાબ છે? પૈસે પણ સારે છે કે ખરાબ છે ? શત્રે છે તે ગૃહસ્થપણાને ખરાબ કહ્યું છે, સાધુપણાને સારુ કહ્યું છે. ગૃહસ્થ પણમાં ધર્મ થઈ ? શકે છે પણ ગૃહસ્થ પણું ધર્મ નથી. જેને ઝટ સાધુ થવું હોય તે જ ગૃહસ્થપણમાં ધમ કરી શકે, બીજા નહિ, સાધુપણાની ઇરછા નહિ તેનો ધર્મ પણ નકામે ! ધર્મ છે સાધુપણું જ ! હે યાની આંખ ઉઘડશે તે જ આ બધી વાત સમજાશે. તમે સાધુના પાંચ મહાવ્રતે જાણે છે ને ? અમે પણ મહાવ્રતાદિ આરોપણ શ્રી 9 અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધ પરમાત્મા અને ચતુર્વિધ શ્રી સંઘની સાક્ષીએ કરી એ આ છીએ સાધુ થયેલાથી જેમ તેમ જીવાય નહિ તે ખબર છે ને? તમે તમારા દીકરા- 8 છે દીકરીના લગ્ન કરો છો તો કંકેત્રી કાઢે છે, હજારો માણસો ભેગા કરો છો તે શા ! છે માટે? તમારી રિદ્ધિ-સિદ્ધિ બતાવવા કરે છે કે આ બંને પરસ્પર વેગ કર્યો છે, તે આ છે બતાવવા કરે છે ? શ્રાવક પાપ માનવા છતાં લગ્ન શું કામ કરે છે ? મારો છોકરો કે છે { છોકરી અનાચારી ન થાય, કુળને કલંક ન લગાડે માટે લગ્ન કરવું સારું છે. તેમ માને છે છે તે દુર્ગતિમાં ય જવું પડે ને ? આ બધું તમે સમજતા હતા તે ધર્મ જાણવાનું ખરે છે ખર મન થાત. ધર્મ સમજવા આવતા હતા તે ભણ્યા વગર ન રહેત. પછી તમે એવા છે - સમજુ થયા હતા તે વખતે અમે ય ભૂલતા હતા તે અમને ય બચાવત ! આજે તે જ છે ઘણા અમને ય ભૂલાવવા આવે છે. અમારું હૈયું જે ઠેકાણે ન હોય તે ભૂલાયા વિના ! [ ન રહે તેવા ઘણું છે. તમે બધા ધર્મ સમજે તે ઘણું ઘણું કામ થઈ જાય તેવું છે. છે.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy