________________
"सन्मार्गस्खलनाद्भवन्ति विपदः प्रायः प्रभूणामपि । સમાગથી ભ્રષ્ટ થવાથી મોટા માણસોને પણ મોટે ભાગે વિપત્તિઓ આવે છે.
જ્ઞાનિ પુરુષો ફરમાવે છે કે, સન્માગની પ્રાપ્તિ થવી દુર્લભ છે. સન્માર્ગની પ્રાપ્તિ | થયા પછી તેમાં ટકી રહેવું અતિદુર્લભ છે. જે આત્મા સાવચેત ન રહે તે કયારે સન્માગંથી દૂર થઈ જાય તે કહેવાય નહિ, માન-પાનાદિની ઈછા, બેટી પ્રશંસા-વાહવાહમાં કુલાવાથી પોતાની જાતને માને કે હું માર્ગમાં છું પણ કયારે તે માર્ગથી સેંકડે જ જોજન દૂર થઈ ગયે હોય છે તેની તેને ખુદને ખબર પડતી નથી. આ વાત તે આજે કે પ્રત્યક્ષ સિદ્ધ દેખાય છે કે જમાનાની હવા પ્રમાણે પીઠ ફેરવનારા ભલભલા ખેંરખાઓ છે પણ જમાનામાં એવા છેવાઈ ગયા છે કે હવે પાછા ફરવું ભારે છે પછી તેમની સ્થિતિ 4 “એક બાજુ ભરપુર નદી એક બાજુ વાઘ, જેવી થઈ જાય છે. લેકનજરે એકદમ હસ્યા. છે પદ” બને છે. ચઢવું મુશ્કેલ છે પણ ચઢયા પછી પડવામાં ક્ષણની પણ વાર લાગતી { નથી તેમ સન્માર્ગથી ગબડયા પછી ઉન્માર્ગની ઊંડી ખીણ રાહ જોઈને જ બેઠી હોય છે. છે તેમાં સારે ગણાતે આદમી પણ એ ગબડી જાય છે કે પછી શેળે જડતું નથી.
જાતને જ આગળ લાવવાની ઇચ્છા અને જાતની જ પ્રભાવનામાં ઇતિશ્રી માનનારા છે સન્માર્ગની સીડીને પણ સ્પર્શ કરતાં નથી. એટલું જ નહિ સન્માર્ગનાશક અને ઉન્માર્ગ & ષકન પણ “હાથા” બની પિતાની સાથે અનેકને સાથી બનાવે છે.
જાત કરતાં પણ “શાસનને મહાન માને, શાસનને અને જેનાથી સન્માગને પામ્યા, સમજ્યા તેમની ખાતર સર્વસ્વ છાવર કરવાની તૈયારી રાખે તેવા જ આત્માઓ છે સન્માર્ગમાં સ્થિર બની અનેકને સ્થિર બનાવી સ્વ–પર અનેકના કલ્યાણ ભાગી બને છે.
સન્માર્ગનાશક અને ઉન્માર્ગ પિષકના ભાગી ન બનાય માટે હે આત્મન ! તું ભગછે વાનની આજ્ઞાને અવિહડ પ્રેમ કેળવ. આજ્ઞાવિરુદ્ધ એક પણ પ્રવૃત્તિમાં ભૂલેચૂકે પણ છે
સંમતિ ન અપાય તેની કાળજી રાખ તે આ પ્રાપ્ત સન્માગ તને સિદ્ધિના શિખરની છે 8 ટોચે ચઢાવશે.
માટે પુણ્ય-ક્ષપશમયેગે પ્રાપ્ત પ્રજ્ઞાના પ્રકાશમાં સાચા-ખોટાને વિવેક કેળવી, છે સન્માર્ગથી જરા પણ ખલના ન પમાય તેની સાવચેતી રાખી આત્માની અનંત-અક્ષય ગુણ લક્ષમીને સ્વામી બને તે જ ભાવના.
–પ્રજ્ઞાગ