SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪ અંક ૩૨ તા. ૨૪-૩-૯૨ : + ૭૯૩ ખરેખર “દયાપાત્ર છે. પિતાના સડેલા જેએના અંતઃકરણમાં શ્રી જિનેશ્વરદેવ વિચારોને ફેલાવો કરવામાં પોતાની નામના- વસેલા છે, શ્રી જિનેશ્વર દેવને યથાર્થ પ્રતિભાને ઉપયોગ કરનારા, તેમાં જ સત્ય માર્ગ સમજાવનારા સદગુરુઓ વસેલા સંસ્કૃતિની રક્ષા માનનારા ખરેખર સત્ય- છે, સત્યધર્મ વસેલું છે. ભગવાનની માગને પામવા-સમજવા પણ બડભાગી આજ્ઞા મુજબ ઉપર અવિહડ બનતા નથી. પછી ભલે એ આવા સન્માર્ગ રાગ છે તેવાઓ ભગવાનનાં વચનને સૂરિદેવના અતિનિકટના તરીકે દાવો કરે જ આદર કરશે પણ તેવા લેભાગુઓના કે પિતાની જાતને માને તે ય! આંધળા નહિ. આવા મહાપુરુષનાં વચનેને જ આગળ આરસી જેવી તેમની દશા છે. જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશે પણ સત્ય જે શાસનમાં સદેવ-સુગર-સધી માર્ગથી લેશ પણ ચલિત થશે નહિ. તેવા આદરવાના અને કુદેવ-કુગુરુ-કુધર્મ પરિહર જ આત્માએ આ મહાપુરુષના સાચા વફાવિના કહ્યા, તે શાસનમાં શાસ્ત્ર બા, દાર સેવક બનશે અને તેમનું નામ રેશન કપાળ કહિપત પોતાના અંગત વિચારોને કરશે. બધા ઉપર ઠેકી બેસાડવાનો પ્રયત્ન કરવો, આવા પરમશ્રદ્ધેય પરમારાથપાદ, પોતે જ આજ્ઞાંકિત અને વફાદાર તેમ પ્રાતઃસ્મરણીય, અનંતે પકારી પરમ ગુરૂ માનવું-મનાવવું તે તે ધિદ્વાઇની હદ કહે. દેવેશ સત્ય પથ પ્રદર્શક પૂજ્યપાદ આચાર્ય વાય. જેમ કે, જે લેકે આજે યંત્રવાદને દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી વિરોધ કરે અને પિતાના વિચારના ફેલાવા મહારાજાધિરાજાને પામ્યા પછી સાચું માટે “યંત્રવાદને જ આશ્રય કરે તે શ્રેય સત્ય ખાતર ફના થવામાં શહાવદતે વ્યાઘાત' ન કહેવાય તે શું કહે. દતને વહેરવામાં છે પરંતુ સત્યને ના કરવામાં નથી, વાય ? ભારોભાર આત્મપ્રતારણા નથી તો શું છે ? | આવું સત્વ સદેવ પામી શકીએ તેવી દિવ્યકૃપા હે પરમ કૃપાલ ! અમ ઉપર સત્યની પ્રરૂપણ વખતે શાસન વિરો- ક સદેવ વરસાવ્યા કરે ! આપના જ માગે ધીએ તે બખાળા કાઢ પણ ઘરના કે ચાલવાનું બળ મળ્યા કરે તે જ ભાવના ! સાથેના પણ તેવું જ કરે તે કેવા કહેવાય! શાસન પ્રેમીએ સત્ય માગની રક્ષા માટે અઠવાડિક બુક રૂપે જૈન શાસન કડક કહે તે “ભાષા સમિતિ ને ઉપયોગ વાર્ષિક લવાજમ રૂ. ૪૦) આજીવન રૂા. ૪૦૦) નથી. “હમણાં આવું બેલવાની–લખવાની રખે ચૂકતા મંગાવવાનું આપના ઘરની શી જરૂર છે?” એમ કહેવું માનવું છે તે આરાધનાનું અંકુર બનશે. સત્યની તે ધરાર ઉપેક્ષા છે પણ આવા જૈન શાસન કાર્યાલય મહાપુરુષની પણ ઘોર ઉપેક્ષા અને અનાદર- , શ્રુતજ્ઞાન ભવન, ૪પ દિગ્વીજય પ્લોટ ભાવ છે. જામનગર
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy