________________
૭૮૦ :
: જૈન શાસન (અઠવાડિક) મી. દૂર છે. પૂર્વકાળમાં અહીં પદ્માવતી સુધી રાખેલ. આ પ્રસંગે પૂ. આ. શ્રી નગરી હતી. આ અંગે કેટલીક માહિતી હેમચંદ્ર સૂ. મને વિનંતિ કરી. પ્ર. સા. મળી છે. વિશેષ માહિતી જેમની પાસે હોય શ્રી જયાશ્રીજી મ. પૂ સા. શ્રી સ્વયંપ્રભતેમને મોકલવા વિનંતી છે. દલપતલાલ શ્રીજી આદિ પધાર્યા હતા. પી. શાહ કે. શીતલ ભુવન, શીતલ બાગ,
સંઘસ્મૃતિ ૬૪ વાલકેશ્રવર માર્ગ, મુંબઈ–૬
રાજકેટ વર્ધમાન નગરથી છરી પાલિત ફોન : ૮૧૨૩૬૩૭
સંઘ સિદ્ધગિરિને નીકળેલ તેની સ્મૃતિ મલાડ-ધનજી વાડીમાં શ્રી શીતલનાથ નિમિતે ૧ પાઠશાળા, ૧ વીરનગર જૈન સંઘે પ. પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્ર
દેરાસર, ૧ ઉપધાનની સીલક, ૧ ચબુતર સૂ મ, ના સંયમ જીવનની અનમેદનાથે ખોનું લીબડા બનશે. આ સંઘમાં ભગવાનની મુ.શ્રી નયવર્ધનવિજયજી મ.ની નિશ્રામાં
ભવ્યાતિ ભવ્ય આંગીઓ દરરોજ પ્રફુલભાઈ પોષ સુદ ૩ થી ૭ પંચાહિકા મહત્સવ
તથા સરલાબેન ખુબ ભાવ ભકિતથી પૂજન સહિત ઘણું ઉમંગથી ઉજવાયે હતો. કરતા હતા. સંધમાં અઠ્ઠમતપ કરનારને
ચાંદીની વાટકી ની પ્રભાવના થયેલ. કનોડા (મહેસાણા) પૂ મહો. શ્રી વીછીયા-અત્રે પાંજરાપોળ સંસ્થા યશ વિ. મ. ને જન્મ થયેલ છે. તેમની નીચે શ્રીમતી રૂક્ષમણીબેન દીપચંદભાઈ જ્ઞાન લક્તિના સ્મારક રૂપ ઉ શ્રી યશોવિ.
ગાડી અબોલ જીવ રક્ષા ભવનનું ઉદ્દઘાટન સરસ્વતી મંદિરનું ઉદઘાટન પૂ આ. શ્રી
શનિવારે તા. ૧૪-૩-૯૨ ના રાખેલ હતો. વિજય દેવસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી દીપચંદભાઈના હાથે ઉદ્દઘાટન વિધિ હેમચંદ્ર સૂ મ, પૂ. પં. શ્રી પ્રદ્યુમ્ન વિ. રાખેલ છે. મ. ની નિશ્રામાં મહોત્સવ પૂર્વક મહા વદ ૬ ના થયેલ. રથયાત્રા રંગેની ગ્રન્થનું પ્રદ
અમદાવાદ-દાનસૂરીશ્વર જ્ઞાન મંદિર ર્શન તથા વિમેચન વિ. આજન કરવામાં પ પૂ. આ. શ્રી વિજય સુદર્શન ચૂં. મને આવ્યું હતું.
પૂ આ શ્રી વિજય રાજતિલક સૂ. મ.
- પ. પૂ. આ. શ્રી વિજય મહદય સ. મ. બોરસદ (કાશીપુરા)–અત્રે પૂ. સા. શ્રી આદિની નિશ્રામાં પ. પૂ. આ. શ્રી વિજય કમળપ્રભાશ્રીજી મ. ની વર્ધમાન તપની જિતમૃગાંક સૂ. મ. ની ફ. સુદ ૬ની ૧૦૦ એળીની પૂર્ણાહુતિ પ્રસંગે તથા શાહ ૧૬ મી તિથિ નિમિતે તથા પૂ. મુ. શ્રી અંબાલાલ અમૃતલાલ તથા અ.સૌ. તારાબેન હિરણ્યપ્રભ વિ. મ. ની વીશસ્થાનક પૂર્ણઅંબાલાલના સુકૃત અનુમોદનાથે જીવિત હતિ નિમિતે પ્રવચન વિશસ્થાનક પૂજા મહત્સવ મહા સુદ ૧૩ થી મહા વદ ૬ આંગી વિગેરે રાખેલ.