SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪ અક ૩+૩૧ : તા. ૧૭-૩-૯૨ લાભ થાય. પરિગ્રહની મૂર્છા ઉતારવા માટે પૂજા કરવાની છે. અમારે માત્ર ભાવ પૂજા જ કરવાની છે જયારે તમારે દ્રવ્યપૂર્ણાંક ભાવ પૂજા કરવાની છે. આજે તા માટાભાગને પૂજાના ખર્યાં જ નથી. તમે તે તમારી લક્ષ્મી સ ચવીને ભગવાનની પૂજા કરી છે। તે પછી આત્મગુણાની લક્ષ્મી શી રીતે પેદા થાય ? પૂજન જો સાચા ભાવે કરા તા તમારી જેટલી સામગ્રી છે તે તમને ભગવાનની ભકિતમાં જ વાપરવાનું મન થાય. આવી રીતે જેમ જેમ બાહ્ય લક્ષ્મી છેાડતા જાવ તેમ તેમ અંદરની લક્ષ્મી પેદા થાય. શાસન સમાચાર સુલુન્ડ : યુવાના વ્યસન અને શનના જમાનાવાદમાં ફસાતા અટકે અને સમ્યક જ્ઞાનના અજવાળાથી પોતાના જીવનને સાક બનાવે તે હેતુથી શ્રી. વĆમાન સંસ્કૃતિધામ મુલુ’ડના ઉપક્રમે પ. પૂ. મુનિશ્રી પદ્મદર્શન વિજયજી મહારાજની શુભ નિશ્રામાં. * 993 અને પછી તા ભાવથી પૂજા થાય તે આત્મ લક્ષ્મી ખીલી ઊઠે અને પેદા થાય ત સસાર છે।ડવાનુ' અને સાધુપણું પામવાનું અને ભગવાનની આજ્ઞામુજબ સાધુપણું પાળી માક્ષે જવાનું જ મન થાય. શ્રી જિનેશ્વરદેવ માક્ષલક્ષ્મીને આપનારા સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન છે તે આવા કલ્પવૃક્ષને પામીને સાચા ભાવે તેની સેવા કરીને સૌ આત્મશુષ્ણેાની લક્ષ્મીને પ્રાપ્ત કરી વહેલામાં વહેલા પરમપદને પામેા તે જ શુભાભિલાષા. (૨૦૩૩ પૂના) * માન તથા પાશ્તિાષિકાની વિતરણવિધિ થઇ હતી. મુલુ'ડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના પ્રમુખ શેઠ શ્રી ટોકરશી દામજી શાહે તેમનું સન્માન કર્યુ” હતું'. આ પ્રસંગે શ્રી પ્રાણલાલભાઇ ગાડા, શ્રી પ્રવિણભાઇ શાહ. શ્રી રામજીભાઈ ગાલા અને શ્રી વાડીલાલ દોશી પધારી શેશભામાં અભિવૃદ્ધિ કરી હતી. જૈન અગ્રણી શ્રી અમીલાલ રતિલાલ વાધર, મુંબઈ વમાન સસ્કૃતિ ધામના સંચાલક શ્રી ચંદ્રકાંત શાહ, શ્રી કીર્તિભાઈ શ્રી ચ'દુભાઇ ઘેટીવાળા વગેરે મહાનુભાવેશ આ પ્રસગે ખાસ ઉપ મુલુંડ ખાતે દસ સપ્તાહની રવિવારીય વાચનાશ્રણીનુ આયેાજન થયું હતું. દસમી અને અંતીમ વાચના શ્રેણી પ્રસ`ગે ચેાજાયેલા અભિવાદન સમારોહના કાર્યક્રમના પ્રમુખસ્થાને જાણીતા જૈન અગ્રણી શેઠ શ્રી મનહરલાલ ચુનીલાલ શાહ (રૂબીમીલવાળા)સ્થિત ઉપસ્થિત રહ્યા હતા. તેએશ્રીએ પેાતાના વકતવ્યમાં સંસ્થાની આવી સમ્યક પ્રવૃત્તિએને પૂરા સહયાગ આપવાની ખાત્રી આપતા સસ્થાના કાર્ય કરામાં નવા ઉત્સાહ પ્રગટયા હતા, તેઓશ્રીના શુભ હસ્તે બહુ રહ્યા હતા. વમાન સૌંસ્કૃતિ ધામના લોકપ્રિય કાર્યકર શ્રી અતુલભાઇ વી. શાહે કાર્યક્રમનું સુંદર સ’ચાલન કરી સૌને પ્રભા વિત કર્યા હતા.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy