SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જિનેશ્વરદેવ એજ સાચા કલ્પવૃક્ષ સમાન છે : –સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. મન મારુ અ અ અ અક 1 રન સુરતી , જવનાર વાછતર ! पूजनाद् पूरक: श्रीणां, जिन: साक्षात् सुरद्रुमः ।। તે ભગવાનના દર્શનથી દુરિત નાશ માત્ર દુનિયાના સુખના માનપાનાદિના ભુખ્યા થાય છે, વંદનથી જે જોઈએ તે મળે છે, તેમને શ્રી જિનેશ્વર દેવરૂપી કલ્પવૃક્ષ પૂજનથી આત્માની જેટલી લાગી હોય તે ફળતું નથી. ભગવાનનાં દશનાદિ કરે તે બધી પ્રગટ થાય છે, મોક્ષ આપનારા કલ્પ- પુણ્ય પણ બંધાય અને તે વખતે કદાચ તરૂ જેવા ભગવાન છે. સારા ભાવ આવ્યા હોય તે તમને સુખ સામગ્રી પણ મળે પણ તે સુખ સામગ્રી અનંત ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કાયમ રહેવાની નથી તેને મૂકીને મરવાનું કે, આ જગતમાં શ્રી જિનેશ્વર દેવને છેડીને છે અને તેના માટે જે જે પાપ કર્યા હોય કેઈ ઊંચામાં ઊંચી વ્યકિત નથી. જગતમાં તેનાં ફળ ભોગવવાં જ પડે અને સંસારમાં કલ્પવૃક્ષ કેને કહેવાય છે? જે ઈચ્છિ રખડવું પડે. આપણે પણ જે આવાને આપે તેને. પણ તે કલ્પવૃક્ષ ઈછિત આપી આવા જ રહીએ તે આ શ્રી જિનરૂપી અપીને શું આપે? આ લેકમાં જે જોઈએ તે. પણ તેનામાં એવી શકિત નથી કે જે ક૯પવૃક્ષ મળ્યું તે ફળે શી રીતે ? જીવન સુધારે, મરણ સુધારે, પરલોક સુધારે મહાપુરુષો ભારપૂર્વક ફરમાવે છે કે, અને યાવત્ મોક્ષ સુધી પહોંચાડે જ્યારે આ સંસાર રહેવા જેવો નથી, મેક્ષ જ મહાપુરુષે શ્રી જિનેશ્રવર દેને સાક્ષાત્ મેળવવા જેવું છે. તે માટે જ ઘર્મ કરકલ્પવૃક્ષાની ઉપમા આપી ફરમાવ્યું છે કે, વાને છે. મેક્ષે જવા માટે આપણને અનાશ્રી જિનેશ્વર દેવ રૂપી કલ્પવૃક્ષ એવું છે દિથી વળગેલ શરીર પણ છોડવું પડે. કે જેના દર્શનથી દુરિતને નાશ થાય છે, શરીર છેડવા બધાં જ કર્મ છેડવા પડે. વંદનથી ઈચ્છિતની પ્રાપ્તિ થાય છે, પ્રજ- તે સિવાય શરીર છૂટે નહિ અને મોક્ષ મળે નથી આત્મ ગુણ લક્ષમીની પ્રાપ્તિ થાય છે, નહિ ? * નહિ. આ સંસાર તે આપત્તિનું ઘર છે. સંસારમાં આપત્તિ આવે તે નવાઈ નથી આવા પ્રકારના શ્રી જિનેશ્વર દેવરૂપી પણ આપત્તિ ન આવે તે નવાઈ છે. કલ્પવૃક્ષની આગળ દુનિયાના કલ્પવૃક્ષાની આવા શ્રી જિન રૂપી ક૯૫વૃક્ષને કાંઈ જ કિંમત નથી. આ વાત જે આપણે પામ્યા પછી ગમે તેવી આપત્તિમાં ન સમજીએ તે કામ થાય નહિ. જે લેકે આપણને કઈ પૂછે કે, કેમ છે? તે કહેવું
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy