________________
વર્ષ ૪ અંક ૩૦-૩૧ તા. ૧૭-૩-૯૨ :
* ૭૫૯
વંચિત કરવાનું પાપ કેને માથે ચઢે છે. જશે ને તરી જશે તરવું હોય તે પ્રતિદિન તે તે જ્યારે ઉદયમાં આવશે ત્યારે બે કલાક કાઢીને સ્વભાવના ચિંતનમાં ખબર પડશે.
આ મસ્ત બની જિનાજ્ઞા પ્રમાણે સાધના કરી સંયમમાં વ્રત જ! ત્યાગ સ્વાધ્યાયની સાચા પાપ આલોચના કરતા રહે. પ્રવૃત્તિ સ્થગીત કરીને દેવી દેવતાને ચમકારોના ગુણ ગાન કરતા રહેનારા ઘણા
સંત-વચન-સોહામણાં થયા છે. ઘણા જ સંયમ કી રાની પામીને પોતાના મત કws જીઓ - કાતર અને સેય - સિદ્ધાંતના અપવાદ માર્ગ તરીકે ખપાવી છે તે બંને ગજવેલના જ કાતર પણ રહ્યા છે. બી જન માઈકને વિરોધ કરે ને ગજવેલની અને સંય પણ ગજવેલની પણ પિતાની સભામાં પંખા ચાલવા દે છે. કાતર એકના બે કરે, જ્યારે સેય બેના
ઈલેકટ્રોનિક ઘડિયાળે વાળાનાં સ્પશે એક કરે માટે જ દરજી કાતરને પગ નીચે કરતા સંઘટા થાય તે ચાલે તેમ કહે તેમાં રાખે છે, અને સેયને માથા ઉપર ! પાપ નથી. તેમ પણ કહે અમરમુનિ (માટે સંપ કરો કલેશ નહિં) વીરાયતન વાળાની જેમ પૈસા સ્ત્રી-પુરુષ
- પ્રભાવક :કે છકાય જીના સ્પર્શમાં પાપ નથી. જૈન શ્રમણ ધર્મના પ્રચારક ન હોય તેમ માનનારા ઘણું પેદા થયા છે ને પોતે
' પણ ધર્મના પ્રભાવક જ હોય. અનાશિત લેગીની છાપ ઉપસાવે છે.
- મહેબત - રાત-દિન દેષિત આહાર વિહારમાં
મહાન પુરુષોની મહેબત મામૂલી . મસ્ત રહેવું ને અનાસકત છું. કહેવું માનવીને પણ મહામૂલો માનવી બનાવી આજના જમાનાની ખાસીયત છે. તમે તે છે. વિડિયે ઉતરાવવા જતા રહેવું ને પાછા સંસાર ત્યાગી કહેવડાવવું આજે ઘણું
-: પ્રભાવ :સસ્તુ થઈ ગયું છે. ભગવાને કહ્યું છે ધર્મ જે કામ પ્રભાવ કરી શકે તે કામ ચાલણીમાં છણાયે સાચે ધર્મ લુપ્ત થશે પ્રચાર ન કરી શકે. ને માનવ સેવાના નામે, માન સન્માનની
-: પ્રાર્થના - સેવા કરાવનારા તૈયાર થતા જાય છે. છતાં
સાચી પ્રાર્થના હૈયામાં ઉગે છે, હેઠેથી વિશ્વાસ છે હજી પણ ૧૮૦૦૦ વર્ષ વીર
સરે છે. અને હાથમાં ઊતરે છે. શાસનની અણીશુદ્ધતા આરાધના થતી રહેવાની છે. વિરલા સરલ વ્યકિત પામી -પૂ. મુ. શ્રી વિનીતનવિજયજી