SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪ અંક ૩૩ : તા. ૧૭૩-૨ : : ૭૫૭ નહિ, પરંતુ પ્રાણી અને વનસ્પતિ જીવનમાં અસ્વાભાવિક અથડામણિ, કુસંપ અને પણ ઓતપ્રોત છે જે જડ અને ચેતન લડાઈને ઉભી કરતી ભ્રમણાને ખંખેરી સમગ્ર વિશ્વને આવરીને પડયું છે. નાખવાને આપણે સમર્થ બનાવે તેવી ... જે મનુષ્ય જીવનમાં સાપેક્ષા ક્ષેત્રે જાગૃતિ આપણી અંદર આવી જવી જોઈએ. ઓળંગી ગયેલ છે. તેમના માંથી સૂર્યની આ વિશ્વ સમસ્યાને ઉકેલવાનો એક હાજરીમાં ધુમ્મસની પેઠે શ્રેષયુકત ભેદભાવે માત્રમાર્ગ આત્મ નિયંત્રણ અને આત્મશુદ્ધિ અદ્રશ્ય થઈ જાય છે. તેમનું હૃદય સમગ્ર દ્વારા આપણી પિતાની અંદર ડૂબકી મારીને, સૃષ્ટિ માટેના પ્રેમથી વિકસિત થઈ જાય છે. આપણી અંદરના આપણું શ્રેષ્ઠ અને સર્વ વેદાંતમાં કહ્યું છે કે “ખરેખર, સર્વ કઈ વ્યાપી ખરા સ્વરૂપને ઓળખીને વિનાશાબ્રહ્મ જ છે સત્ય જ છે તે પ્રમાણે આવા મક માનસને તેડી પાડવાનો છે. મનુષ્યને માટે બધા જીવ, પ્રાણીઓ અને મહાન આધ્યાત્મિક ગ્રંથ શ્રી ભગવદવસ્તુઓ સ્વાભાવિક અને સર્વશ્રેષ્ઠ આત્માનાં ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કેજ પ્રગટીકરણ બની જાય છે. મત્ત : પરતર નાન્યભૌતિક અને આધ્યાત્મિક અને દ્રષ્ટિએ કિંચિદરિત ધનંજય આ પૃથ્વી ઉપરના છે તવમાં એક જ મયિ સર્વમિદં પ્રેત છે તે આપણે જોયું. - સૂવે મણિગણું ઇવ છે તર્ક દ્વારા અને તેનાથી પણ ઉંડા- “હે ધનંજય! હું સત્રાત્મા છું હું ઉતરીને આત્મ સાક્ષાત્કાર દ્વારા આપણે બધા જીવો અને પ્રાણીઓની અંદર માળાના આ સત્યની શોધ કરીએ કે આપણે એક- મણકાની અંદર પવાયેલી દેરીની પેઠે બીજા સાથે લેહીના સંબંધથી, જડ તા- આત્મારપે ઓતપ્રોત રહેલો છું” ના સંબંધથી અને આધ્યાત્મિક સંબંધથી આમ હોઈને બધા જ જાણે કે * જોડાએલા છીએ અને આત્માના એક સર્વત્ર વ્યાપી રહેલા આત્મારૂપી દોરીથી અવિભાજ્ય સ્વરૂપે પ્રગટ થયેલા વિશ્વરૂપના બંધાયેલા છે, તેથી આપણી અંદર વસી એક ભાગ છીએ. રહેલા આ આત્માની દ્રષ્ટિથી માનવજાતને આ રીતે જેમાં જાતિ, દેશ, રાષ્ટ્ર, જોતાં આપણે બધાં એક જ છીએ. દેરી ધર્મ કે રંગને ભેદભાવ નથી એવું વિશ્વ સેનાની છે અને મણકા પણ સોનાના છે , બંધુત્વ જ એક તાત્વિક સત્ય બની તેવીજ રીતે અવ્યકત સર્વવ્યાપી આત્મા તત્ત્વ અને તે જ શાશ્વત તત્વમાંથી બનેલા બધા, આ કઈ પ્રાપ્ત કરવાની સ્થિતિ નથી આકારે, જીવે અને વસ્તુઓ અને એક જ પરંતુ સમજવાની અને અનુભવવાની સ્થિતિ છે. વિશ્વબંધુત્વ, વિશ્વસમુહ, વિવસમાજ છે. આપણા દર્શનને વિકૃત કરતી અને કે જે બધાને અર્થ એક જ છે. તેને
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy