________________
* 态 本藥 态
આંકડાના ચાકઠામાં ગ્ર ંથાને સમંદર ઘુઘવે છે!
..
શું તમે એવી કલ્પના પણ કરી શકે છે કે બારાખડીના ‘અ' થી ‘હુ' સુધીના એક પશુ અક્ષર લખ્યા વિનાના કોઇ ગ્રન્થ હૈ।ઈ શકે ? માનો કે ન માને, પણ માનવી પડે તેવી સન્ય દિક છે. દાસ "મહાદુર જ ઇવાળાએ બહાર પાડેલી માહિતિ મુજબ બારાખડીના એકપણ અક્ષર વિનાને એક ગ્રન્થ હયાતી ધરાવે છે, ભયાનક ભૂતકાળમશ્રી પસર થયેલા ભારતમાં અનેક અદ્દભુત ચીજો વિનાશ પામી છે છતાં હજી કયાંક ખૂણે-ખાંચરે ભૂતકાળની ભવ્યતાને પ્રગટ કરતા કેટલાક અવશેષેા મળત્વ રહે
છે. એમાં । જ એક અવશેષ જેવા એક
1 ગ્રન્થન એગલારમાં હજી સુરક્ષિત રહ્યો છે.
s]&#
૫ મુનિરાજલજીરાજ
જેને તત્કાીન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદે ૧૯૫૧ના સપ્ટેમ્બરમાં દુનિયાની આડંસી બજાયબી તરીકે ઓળખાવ્યા હતા.
*>< અમેાધવ પહેલાના રાજગુરુ તરીકેનુ’ માન પામ્યા હતાં. તેમના શિષ્ય તરીકે મનાતા આચાર્ય શ્રી કુમેન્દજી મૂળ દક્ષિસુના જૈન બ્રાહ્મણ હતાં. એમના વિશેષ વિશેષ માહિતી દેવધા નામના એક કવિની કુતિ ઉપરથી જાણવા મળે છે. આ કવિએ આચાર્ય કુમન્દજી ઉપર “કુમેન્દજી શતક” નામની રચના કરી છે, તેમાં જણવવામાં આવ્યુ` છે કે એમના દાદાનું નામ વાસુપૂજ્ય હતુ'. [આ ઉપરથી લાગે છે કે એમના બાપ-દાદાએ પણ જૈન ધ હશે ? બ્રાહ્મણેામાં ઘણી જગ્યાએ ભગવાનના
પાળતા
જાણવા મળતી વાત્ત કંઇક આવી છે : ઇશુની સાતમી સદીના ઉત્તરાર્ધમાં જીવત મનાતા આચાર્યાં મહામુનીશ્વર શ્રી કુમેદજી આ ગ્રન્થનના રર્ચાયેતા છે. તેએ જન્મે બ્રાહ્મણ હાવા છતાં ધર્મ જૈન હતા. તેએ મહાન જૈનાચાર્ય વીરસેનસૂરિજી મહારાજના મુખ્ય શિષ્ય ગણાતા હતા. શ્રી વીરસેન સૂરિજી મ. ગગા વંશના સુપ્રસિદ્ધ રાજા
નામ ઉપરથી માળ
કના નામ પાડવાના
રીવાજ ચાલતા હતા. વાસુપૂજય બારમા તીથ કર
હતા એ સૌ કાઇ જાણે છે] એમના પિતાનું નામ ઉદયચંદ્ર હતું અને જ્ઞાનપિપાસા એમને એમના પૂર્વજો પાસેથી વારસામાં મળી હતી.
એમણે રચેલો મહાન ગ્રન્થનું નામ ‘ભુવલય” રાખવામાં આવ્યુ' છે. ગ્રન્થ રત્નના પરિશીલન કરનારા માણસે આ ગ્રન્થના નામની સાÖકતા સ્પષ્ટ રૂપે જોઇ શકે છે. પૃથ્વી પર ઉંપર પ્રચલિત અનેક વિષયાને તેમણે શ્વેતાની આગવી કુનેહ દ્વારા આ ગ્રન્થમાં સમાવી લીધા છે. વેદ,