________________
કરશલશિશ છે
પ્યારા ભૂલકાઓ,
આ લખાણ લખતાં પહેલાં જ હું દિલગીરી વ્યકત કરી લઉં, તમે સૌ નારાજ થઈ ગયા લાગે છે કારણ કે બાલવાટિકામાં તમારા લખાણ નથી છપાતા તે માટે ને?
જુએ નાનુડાએ ! જેનશાસનમાં આવતી બાલવાટિકા સાથે જ તમારે પ્રીતિ છે તે જાણ આનંદ, પરંતુ જેન શાસનમાં અનેક વિભાગે છપાતા હોવાથી તમારા સર્વેની કટારો. સૂચને આદિ લઈ શકતું નથી.
એ બદલ ફરી દિલગીરતા યાચી હવે આગળ વધુને ! તમે ધર્મને ભવ્ય મહેલ ઉમે કર્યો છે, તેમાં વ્રત પરચકખાણ આદિ વિવિધ ક્રિયાએની તેમાં શભા પણ કરી છે, દાન ધર્મની ચળકતી લાદીએ પણ તેમાં બેસાડી છે અને સામાયિક, પ્રતિક્રમણ આદિની ઉંચી ઉંચી મંજીલે પણ તમે બાંધી છે તે સઘળું જાણી આનંદ. - પરન્તુ, તે મંઝીલના પાયાની વાત તે તમે જ કરી જ નહી. તે પાયારૂપી નીતિ અને પ્રમાણિકતાના ગુણે તમેએ અવશ્ય મેળવી લીધા હશે. જે ન મેળવ્યા હતા તે તમારી સુંદર સર્વ ક્રિયાઓ એકડા વગરના મીંડા જેવી છે.
માટે તમારા જીવન રૂપી બાગમાં નીતિ, પ્રમાણિકતા આદિ મધમધતા પુપે ખીલવશે તે તમારા જીવન બાગ મહેકી ઉઠશે !
બસ! વધુ હવે પછી, - ' છે. તમારો : રવિશિ.
હાસ્ય એ દરબાર લે, હું તને મારે સ્વભાવ દેષ જણાવી એક શેઠ હતા. ભારેમાં ભારે કંજુસ. દઉં. હું જરા કંજુસ પ્રકૃતિનો છું અને દિકરો તેના કરતાં ચાર પાવડા વાળે તે મારાથી એકદમ ખર્ચ થતું નથી. તરત જ હતો. એક દિવસ ભવિષ્યમાં બનનારી ભવિષ્યની પતિન બોલી ઉઠી કાંઇ વાંધે પત્નિને તે જોવા માટે ગયે. ડીક ખાટી. નહિ, ખર્ચ હું કરીશ તમે કમાઈને લાવે મીઠી ઉપચારીક વાતે થઈ. દિકરાને એકા એટલે બસ! એક કાંઈક યાદ આવી જતાં તે સર્વેની સૌ ખડખડાટ હસી પડયા પરંતુ તમે વચ્ચે બોલી ઉઠ, અલી એય! સાંભળી ન હસતા. બધ લેજો. કુલ સંઘવી