SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ સરોવર સમા વિવે, પદ્ધ છે જિન–શાસન સંઘ ત્યાં જઈને પામે, વિવેકી રાજહંસ શો જય જય જિનશાસનને ! –પૂ. આચાર્ય દેવશ્રી પૂર્ણચદ્ર સૂરીશ્વરજી મહારાજ આ સંસારને સાગર સાથે સરખાવતા સરોવરની જેમ આ સંસારમાંય કાદવ સુભાષિતે સંસ્કૃત-પ્રાકૃત-ગુર્જર સાહિત્યમ અને કીડા જેવી હલકી ચીજોનું જ પ્રમાણ ઢગલાબંધ મળે છે. એમાં જે થોડાંક અપ• વધુ રહેતું હોય છે. પણ એ બધાથી નિર્લેપ વાદે છે. એમાંનું જ એક સુભાષિત એવું રહીને, નિર્મળ રહેવાની કળાનું મુકતમને છે કે જે સંસારને સરવર સાથે સરખાવે મહાદાન કરતું કમળ સમું જૈનશાસન આ છે! છતાં જે વિશેષતાને નજર સામે રાખીને સંસારમાં ઉપલબ્ધ છે. એ જ એની શોભા એણે સંસારની સવાર સાથે સરખામણી છે, એથી જ એની શોભા છે. આ વિશ્વને કરી છે. એ વિશેષતા પર જો ઊંડાણથી વિચાર શેભાવતા જૈનશાસનનું કદાચ અસ્તિત્વ ન કરીએ, તો લાગ્યા વિના નહિ રહે કે, એણે હોત, તે એવો પ્રશ્રન લમણે ટકરાત કે, તે સંસારને મહત્વ મળી ન જાય, એની પૂરેપૂરી તે રાજહંસ જેવા વિવેકી આત્માઓ તકેદારી રાખી છે અને એથી સંસારને સાગર બિચારા કને શરણે જાત ? સાથે સરખાવતા સુભાષિતેનું જે કથન છે, ભેગના કાદવમાં જન્મીને વધવા છતાં એની સાથે આને જરાય વિરોધ નથી આવતો. એ કાદવની કાળાશથી અળગા રહેવાની કળાને કાબ જેઓ સિદ્ધ કરવા ઇચ્છતા આ સંસારને સર્વ રીતે સાગરની સાથે સાથ હેય, એમને આવી કળાનું દાન, જેનજ ઘટના-સંબંધ છે, એવું નથી. જે કંઈ શાસન પાસેથી મળી શકે છે. મળ-મૂળથી એકાદ અપેક્ષાને આગળ કરીએ, તે સંસા ભર્યાભર્યા જળમાં વસવા છતાં નિર્મળ ને ૨માં એક સરોવરનું દર્શન પણ મળી શકે, નિર્લેપ રહેવાની કળા સરોવરના શરણે જનાએમ છે. એ વિશેષતા છેસંસારના સરો રને જે કમળ શીખવી શકતું હોય, તે વરમાં પાંગરેલા કમળ વન સમું જિનશાસન! કર્મના કાદવથી અલગ રહીને જીવન જીવસરોવરમાં જેમ કાદવ હોય છે, એનું વાની કળા જૈનશાસન શીખવે છે. પ્રમાણુ ત્યાં ઘણું મોટું હોય છે, એમ એમાં આ સમસ્ત સંસારમાં સરોવર જેવા થોડાક કમળો પણ ખીલેલા હોય છે. એથી કાદવ અને કીડાઓનું જ ઠેર ઠેર દર્શન જ એની આસપાસ રાજહંસ અને ભ્રમરો થતું હોય છે. એમાં કયાંક કયાંક કમળની ની આવન-જાવન સતત ચાલુ રહે છે એ જેમ પાંગરેલા જિનશાસનની સુવાસ મઘરાજહ સે અને એ ભ્રમર પણ વિવેકી મઘતી જોવા મળે છે. અને એ સુવાસની હેવાથી કદાવ ને સેવાળની ગંદકીથી દુર આસપાસ પ્રવાસ તેમજ નિવાસ કરનારા રહીને કમળની પરાગનું પાન કરી શકતા થોડા પણ રાજહંસ ને થોડા પણ ભ્રમહોય છે. રોના દન થાય છે. આ સાર ગણાતા પણ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy