SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ કૃ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg. No. G/SEN 84 QAHU IS T US ષ્ટ ૫.૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ || දිපපපපපපපපපපපපපපපපපපපපපපපද 0 ૦ ૦ ૨૦ જગતમાં પાપે કુલ્યા ફાલ્યા રહે છે કારણ, દુનિયાનું સુખ સારું લાગે છે. માટે છે છે તે ગમે તે રીતે મેળવવું છે અને ભેગવવું છે આ દુષ્ટ વાસના હૈયામાં જીવતી 9 જાગતી છે માટે. R હું કામ કરવા એકાત જોઈએ. અને જે જીવ ભગવાનને માને તેને માટે એકાન્ત છે જ નહિ. 8 દુનિયાની કોઈ ચીજ માટે ખોટું કામ ન કરે તેનું નામ માનવ ! છે કર્મના કહ્યા મુજબ ન ચાલે, બેટાં કમને સામને કરે તેનું નામ બુદ્ધિમાન માનવ! • સુખ જ તેનું નામ જે ધર્મને ય ભૂલાવે. ૦ વિદ્યાધીન અને કષાયાધીન માણસે કદિ ભાનમાં હોતા જ નથી. ૦ જગત જેને સારે કહે પણ જે પોતે પોતાની ખામી જ જુએ તેનું નામ સારે જીવ. તું 0 ૦ પૈસાની જ કિંમતવાળાનું જૈનશાસનમાં સ્થાન નથી. 0 જે જીવને સંસારનાં સુખને ભય લાગતું નથી અને સંસારના સુખ માત્ર મીઠા લાગે 0 0 છે તેને તે આ સંસારમાં કાયમી વાસ છે અને તે પણ મોટે ભાગ દુર્ગતિમાં જ. 9. વિષયનો વિરાગ ન જમે તે જ સૂચવે છે કે જીવને સાચા ભાવે માની ઈચ્છા છે Q થઈ નથી. જ્ઞાનીઓ કહે છે કે સંસાર “ભયંકર છે અને ધર્મ “ભદ્રંકર છે. જ્યારે વિષય સુખના 9:: રસીયા જીવને સંસાર “ભદ્રંકર લાગે છે અને ભયંકર લાગે છે. કેહવાહવાહવાહરરરરરરરરર જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું : ૨૪૫૪૬ ૦ ૦ ૦ ૦.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy