SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) woooooo *ooooooooooooooooooo040 [4] હા સ્વ ૫.પૂ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ • જેને પૈસાની જરૂર પડે છે તેવા જીવને અપરિગ્રહી કહેવાય નહિ. ૦ જેને જીવનમાં પૈસાના ખપ છે તે જીવ કદાચ પૈસા વગરના હોય પણ પરિગ્રહ વગરના ન હાય. Reg. No. G/$EN 84 . જૈન શાસન એટલે સાધુપણું જ ! હું ॰ દુનિયાની કોઇપણ ચીજ લેવા ‘કજીયા’કરવા તે પાપ! અને દુનિયાની ચીજમાત્ર છેડવા કજીયે કરવા તે ધર્મ' !! આ ॰ જેને સંસારના ભય હોય તેને મરણ ન હોય. પણ સ'સાર કાયમ હાય. જેને મરણના ભય હાય તેના . શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલ ધર્માનુષ્ઠાન ઝેર રૂપ અને ગરલરૂપ પણ થાય, તત્કાલ મારે તે ‘ઝેર'. રિબાવી રિબાવીને મારે તે ‘ગરલ'. . દેખે તેટલું જ માને તે નાસ્તિક • જે જીવને ભગવાનના શાસનની-ધની સામગ્રી મળી તે સુખી જ હોય કેમકે, તેને તે હું દુઃખ કેમ વેઠવુ" તે આવડે છે તેમ સુખ વિના કેમ ચલાવી લેવું તે પણ આવડે છે. ૦ પાપ કરવા છતાં પકડાવુ નહિ, બીજાને દુઃખ આપવા છતાં મને દુઃખ ન આવવુ' અને કોઈને સુખ ન આપવા છતાં સઘળું સુખ મને જ મળેા' આવી ઇચ્છાથી ભગવાનને પૂજે તે જીવ ભગવાનની પૂજા નથી કરતા પણ ઘેર આશાતના કરે છે. • જે જીવને પાપના ભય પેદા થાય તે ડાહ્યો બન્યા સમજો. 0 • પાતે ખરાબ હૈ।વા છતાં ‘હુ' સારો છું' તેમ કહેવુ અને બીજા સારા કહે તા ‘ખુશી થવુ” તેના જેવું એક પાપ નથી ! iooooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, િિગ્વજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ ફેન : ૨૪૫૪૬
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy