________________
વર્ષ ૪ અંક ૨૫ : તા. ૪-૨-૯૨
૪ ૫૬૩
પાલિતાણામાં ભવ્ય વરઘોડો વરડે ઊતર્યા બાદ ૫ હજારથી વધુ માળાપ
સાધમિકેને જમાડવામાં આવેલ. એકંદરે શ્રી વિશ્વશ્રેષ્ઠ તીર્થધામ સમા શત્રુ- પાલિતાણા શહેરના કાર્યકર્તાઓનું કહેવું જય મહાતીર્થ પાલિતાણાના મહારાષ્ટ્ર ભુવન છે કે ઉપધાન તપનું આવું શાસ્ત્રશુદ્ધ જૈન ધર્મશાળા ખાતે ચાલતા ઉપધાન આયેાજન, આંખે ઊંડીને વળગે એવી ઊપજ તપની પૂર્ણાહુતિને આરે આવી પહોંચે પહેલવહેલી થઈ હશે. પાંચ હજાર માણસ હેઈ, પાલિતાણાના ઇતિહાસમાં રેકર્ડરૂપ જમવા છતાં રાત્રિ ભેજનને સદંતર નિષેધ, કહી શકાય એવી માળની ઉછામણીએ થવા વિડિયે-મુવીને સંપૂર્ણ બહિષ્કાર, આજના પામી હતી.
વિજ્ઞાન યુગ સામે એક પડકાર કહી શકાય કારતક વદ પ્રથમ ૧૪ ના રોજ વિશ્વ એવી બીના છે. વરડા બાદ રાત્રે ઉપધાવિખ્યાત સુપ્રસિદ્ધ આચાર્ય વિજય રામ- નના આરાધકે તરફથી ઉપધાન આજક ચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરિવારનો થયેલ સન્માન સમારોહ પણ, શાસન પ્રભાવક આચાર્ય શ્રી જયકુંજર આનંદ અને અશ્રુના મિલનરૂપ યાદગાર સૂરીશ્વરજી મહારાજ, સમર્થ સાહિત્યકાર બની રહેલ. આચાર્ય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ તથા
કા, વ. દ્વિતીય-૧૪ ના રોજ હજારોની સમર્થ પ્રવચનકાર આચાર્ય મુકિતપ્રભસૂરી
માનવ મેદની વચ્ચે બાલાશ્રમના ચોગાનમાં શ્વરજી મહારાજ, તેમજ પંન્યાસપ્રવર
બંધાયેલ વિશાળ સમિયાણામાં માબાપકીતિ સેનવિજયજી ગણિવર, પંન્યાસપ્રવર
ણને કાર્યક્રમ પણ પાલિતાણાના ઈતિહાસમાં અજિતવિજયજી ગણિવર આદિ મુનિ ભગ
યાદગાર બની રહેશે. આ પ્રસંગે મૂંગા વંતોની નિશ્રામાં ૧૬૮ માળનો ભવ્ય વર
અને અબેલ પ્રાણુઓને યાદ કરી છવઘેડે મહારાષ્ટ્ર ભુવન ખાતેથી નીકળી
દયાના ફંડમાં પણ ભાવિકોએ ફાળે સમસ્ત પાલિતાણા શહેરમાં ફર્યો હતે. જે
નોંધાવ્યો હતે. વરઘોડામાં ૮૦૦૦ થી વધુ લોકોએ જોડાઈને વરઘોડાની શાન વધારી હતી. જે વર- અત્રેથી પૂજ્યશ્રી નવાણું યાત્રા પ્રસંગે ડામાં અમદાવાદનું સુપ્રસિદ્ધ મિલન બેન્ડ; સેના-રૂપા ધર્મશાળામાં પધારશે ત્યાં પિષ નાસિકના પ્રખ્યાત ઢલીઓ, શરણાઈ વાદકે, સુદ ૧૫ સુધી સ્થિરતા થવા સંભાવના છે. બગીઓ, ઊંટગાડીઓ, મુંબઈ દાદરના ત્યારબાદ વલભીપુરથી પાલિતાણું છરીનૃત્યકાર કિશોરભાઈનું સાત બેડાંનું લોક- પાલિત યાત્રા સંધ પૂજ્યશ્રીની નિશ્રામાં નૃત્ય, દાંડિયા રાસ, દાંડિયા રાસમાં ઉ૫- નીકળશે. ધાન તપ આજક પરિવાર વતી શૈલેષ- અચ્છારી-અત્રે ઝવેરચંદ કસ્તુરચંદજી ભાઈને ભાવવાહી દાંડિયા રાસ, સહુનું તરફથી પૂ. સા. શ્રી ચારિત્રદર્શનાશ્રીજી મ. આકર્ષણ કેન્દ્ર બન્યો હતે.
ના સળંગ પ૦૦ આંબેલ નિમિત્તે પૂ.