SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ === = = = = = == વિષયની આધીનતા અને કષાયની પરવશતા તે જ સંસાર! સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ! અનંત ઉપકારી શ્રી અરિહંત પર- પછી સમકિત ગયું અને એવું પાપ બાંધ્યું માત્માઓનું શાસન કે તે શાસનની છાયા કે બાર-બાર ભવ સુધી સમકિત ન પામ્યા. પણ જે આત્માઓ પર પડી જાય, તે વળી ધર્મ સમજ્યા તે ત્યાં ય એવું આત્માઓને આ સંસાર; અનંતજ્ઞાનિઓએ પાપાનુબંધી પુણ્ય બાંધ્યું કે વાસુદેવ થયા, ફરમાવ્યું છે તે રીતે અતિશય ભયંકર ત્યાંથી સાતમી નરકે ગયા, પછી સિંહ થઈ લાગે. આ સંસાર અનાદિકાળથી ચાલે છે. જેથી નરકે ગયા. અને સ્થાવર પણામાં અનાદિકાળથી અનંતાનંત આત્માઓ સંસા- પણ જઈ આવ્યા. શાથી? વિષયની આધી૨માં ભટકે છે, તેમાં આપણે પણ નંબર નતા અને કષાયની પરવશતાને લઈને. છે. સંસારમાં ભટકવાના કારણ વિષયકષાય વિષયને આધીન થઈને અને કષાયની બે છે. વિષયની આધીનતા અને કષાયની પરવશતાને લઈને જીવ અનાદિકાળથી પરવશતા હોય ત્યાં સુધી ચાર ગતિ રૂપ સંસારમાં ભટકે છે. આપણે પણ તેમ ભટસંસારમાં ભટકવાનું છે, તેમાં મોટો ભાગ કતા ભટકતા અહીં આવ્યા છીએ. હવે આ તિર્યંચગતિમાં પસાર કરવાને, કવચિત ભવમાં પણ વિષયની આધીનતા અને કષાનરકમાં અને દેવ-મનુષ્ય ગતિ તે કયારેક યની પરવશતા ભયંકર છે તેમ સમજાય મળે, ત્યાં પણ જે જીવ પાપ કરે તે તેને છે? આ ન સમજાય ત્યાં સુધી અમારા નરક-તિર્યંચમાં જવાનું થાય. હાથમાં આવ્યા હેય, તમારા હાથમાં ચરઆપણા શાસનમાં તે ભગવાન શ્રી વાળા હોય કપાળમાં ચાંલ્લો હોય તે ય તે મહાવીર પરમાત્મા ખુદ કહી ગયા છે કે અમારું કે તમારું રક્ષણ કરી શકવાના અમે પણ ન સમજયા ત્યાં સુધી અનંતકાળ નથી. ભગવાને કહ્યું છે કે શ્રી અરિહંતાદિ સંસારમાં ભટકયા. જે ભવમાં સમજ્યા– ચાર શરણ સવાર-બપોર-સાંજ રોજ યાદ સમકિત પામ્યા-ત્યાર પછી પણ ભૂલ્યા કરવા જ જોઈએ. કેમકે ભગવાનના સાધુ, તોય નરકાદિમાં જઈ આવ્યા. ભગવાન શ્રી ભગવાનની સાદવી, ભગવાનના શ્રાવક અને મહાવીર પરમાત્માને આત્મા નયસારના ભગવાનની શ્રાવિકા એ ચારે, શ્રી અરિહંત ભવમાં ભગવાનનું શાસન સમજ્યા, સમ્યફ પરમાત્માઓ, શ્રી સિદ્ધ ભગવતે, શ્રી સાધુ વને પામ્યા. પણ મરીચિના ભાવમાં છેલ્લે ભગવંત અને ધર્મનાં શરણથી જ જગતમાં છેલે ભાન ભૂલ્યા તે પહેલાં ચારિત્ર ગયું. જીવે છે. આ ચાર શરણ ત્રિકાળ તે હંમેશા
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy