________________
બાલ વોંટકા જ
કેક- - - - - - - પ્યારા ભૂલકાએ,
મહિનો પુરો થયે ન થયો ત્યાં તે પઠાણી ઉઘરાણી ચાલુ થઈ ગઈ. બાલુડાઓના લખાણે ગોઠવીને બાલવાટીકા ઉપર મોકલી આપે. અને યોગાનુયોગ અક્ષરદેહે આપણે સૌ પાછા આ પાના ઉપર ભેગા થઈ જઈએ છીએ, જે તમને સૌને ગમે છે ને ?
તમારા અક્ષર દેહે થતું મિલન પણ મારી મરજીને ખિલવી દે છે. ઘણીવાર તે તમારામાં રહેલી બાળચેષ્ઠા, નિર્દોષતા, નિર્લેપતા અને મા-બાપ ના કહ્યાગરાપણું જોઈને મુળમાંથી શબ્દો સરી પડે છે કે “આ ભુલકાઓ હરહમેશ માટે એવા જ રહે તે કેવું સારું?
નાનુડાએ, તમે નાનામાંથી મોટા બને તે હું રાજી જ છું; પરંતુ મોટા બન્યા પછી બેટા બનતાં નહી. બેટા બનશો એમાં હું નારાજ છું. તમારામાં રહેલું નિર્દોષપણું, નિભપણું અને નિલેપ પણું કાયમ માટે રહે તે માટે તમે તમારા ભવ્ય ભાવિના ઘડવૈયા બની જાવ. - બસ આ વખતે આટલું બસ. વધુ આવતા અંકે.
લિ. તમારે હું, તમે મારા - રવિશિશુ. .
અભેદ્ય હતા !
આવા પરોપકારી આચાર્ય દેવ વિ. સં. ૧ભર-જન્મ, વિ. સં. ૧૯.
| શ્રીમદ્દ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહા
આ ૬૯ દિક્ષા, વિ.સં. ૧૯૮૭ ગણિપન્યાસપદ, રાજાને મારી ભાવભરી શ્રદ્ધાંજલી ! વિ. સં. ૧૯ર આચાર્યપદ, વિ. સં.
–તિમિર કિરણશિશુ.. ૨૦૪૭ સ્વર્ગવાસ, અનુક્રમે સાલોને સર- નાશ થાય છે, વાળે ૧૭, ૨૫, ૨૫, ૨૧, અને ૧૩ થાય ક્રોધથી પ્રીતિને નાશ થાય છે. છે. ખરેખર ! જેઓશ્રીની સાલે પણ માનથી વિનયને નાશ થાય છે. અવિભાજય હતી તેમ તેઓશ્રી પણ માયાથી વિશ્વાસને નાશ થાય છે. અભેદ્યા હતા.
અને લેભથી સર્વગુણેને નાશ થાય છે.