________________
, બેધ કાવ્ય ,
(રાગ હંસલા હાલોને...) જીવન જાય છે રે...જ્યારે જવું પડશે એની ખબર નથી એની ખબર નથી.
કયારે જવું પડશે. અચાનક ભારે રેગ કે શેક જ આવે, અકસ્માત ઓચિંતે અણધાર્યો થાવે,
પરાધીન થવાય–શું થશે શું ના થાય. કયારે. ૧ સદા જાગતા રહેવાથી સાવધાની, આ અંતરમાં એક ધર્મ જ સુકાની,
બહિરાભદશા જે તજાય, તે શુભ પ્રગતિ જણાય. કયારે ૨ . જેમ જેમ ધર્મને સમજાતે જાશે, સંસારના સાધન તેમ તુછ જણાશે,
જે અરૂચિ ધરાય, રસ વગરના કરાય. કયારે. ૩ અનાદિ કુટેવથી સંસારે મન રાખ્યું, હવે એ છેડી ધર્મમાં દિલ માગ્યું,
સંસાર કયારે પલાયમેક્ષ કયારે જ થાય. કયારે. ૪ ધર્મક્રિયામાં આળસ ના કરતે, સદાય પાપોથી રહેજે ડરતે,
સુખમાં ના લેભાય-દુ:ખમાં ના શેભાય. કયારે. ૫ ધનના ઢગલા બંગલાને ખાવા પીવા ભોગવવાના સાધને અનાડી,
એને તરછ મનાય, એથી કયારે છુટાય. કયારે. ૬ ભૌતિક સાધને આવે ને જાય, એમાં હર્ષ કે શેક ના છવાય,
એવું દઢ મન થાય. એથી કયારે છુટાય-કયારે૭ મોક્ષપ્રાયક ક્રિયાઓમાં આનંદ મનાવે, એને કદિ દુ:ખને પડછાયે નાવે,
આવા ભાવમાં રમાય, સદર્શન થાય...કયારે૦ ૮. એવી ઉંચી ભાવના આતમ તું ભાવજે, નિશદિન તેમાં રહી કે ખપાવજે, પળ ના વિલંબાય-હર્ષે ચિંતન કરાય....
કયારે જવું પડશે...જીવન૯ –૫. સા. શ્રી હથપુર્ણાશ્રીજી મ.