SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ હાહાહાહાહ હ હ હ હ હ » હજી જ નહ વર્ધમાનનગરમાં જિનભકિત મહત્સવના પગલે પગલે. -પૂ. આચાર્યદેવ શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મહારાજ જ હા હા હા હા હા હા હા હીહ હાહ પ્રરમશાસન પ્રભાવક સુવિશાળ ગચ્છા- નાખવાના કુસંસ્કાર માટે શિક્ષણ અપાય ધિપતિ પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ છે. બુધિ ત્યાં સુધી બગડી છે જે વિકાસ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ૭૯ માને છે. તે સર્વનાશને માર્ગ છે. વર્ષના સંયમ ધમ દરમ્યાન થયેલ આરા પ્રભુભકિતને બદલે પૈસે મારો પરમે. ધના પ્રભાવના ધર્મ રક્ષાના કાર્યોની અનુ- કવર બને છે. હૈયામાં કરૂણું, કમળતા, મદનાર્થે ભવ્ય મહત્સવ ઉજવાયે ત્યારે દયા, પ્રેમ, વાત્સલ્યનું સ્થાન કઠેરતા, કેટલાંક આત્માઓને સહજ પ્રશ્ન થાય છે આ નિર્દયતા, દુરાચાર, નિષ્ફરતા એ જમાવ્યું છે. આટલું બધું કરવાની શી જરૂર ? સાધર્મિક ભક્તિના બદલે સગા-સ્નેહીપૂજય પાદ સ્વ. આચાર્યદેવને બાલ્યવયથી એને સર્વસ્વ માનવામાં આવ્યું, દીન પૂર્વભવેની સુંદર આરાધનાને કારણે જિન દુઃખીઓની અનુકંપાદાનની ભાવના સુકાવા ભકિત, સાધર્મિક ભક્તિ, જીવદયા અનુકંપા લાગી અને એમને જ બધુ સુખ મળે તેવી દાન પ્રત્યે અવિહડ રાગ હતે. સંયમજીવન ભાવનાઓ પ્રબળ બની. . લીધા બાદ તે તે સેળે કળાએ ખીલી ઉઠે છે. તેમના પરિચયમાં આવનારાઓ આ બધુ જયારથી દુનિયામાં વધવા અદ્દભુત જીવન જોઈ ડેલી ઉઠતા અને લાગ્યું ત્યારથી સાત્વિક વિચારો અને તેમના ગુણેમાંથી પોતાના જીવનમાં પામવા તાત્વિક વાતે ભૂસાવા માંડી. પરિણામે પુરુષાથી બનતા આ મહાપુરૂષે પિતાના ભયંકર દુષ્કાળે, કુદરતી આફત, વાવાસમગ્ર જીવનનું ધર્મશાસન માટે અજબ ઝાડા, અશાંતિ, અજંપે આજે સર્વત્ર વધી ગજબનું બલિદાન આપ્યું છે. જેને સંસ્કૃતિ રહ્યો છે. અને આર્ય સંસ્કૃતિને જીવંત રાખવા માટે જ્ઞાની પુરૂષે કહે છે કે તમને પુણ્યથી આ મહાપુરૂષની વાણીના વચને ટંકશાળી જે કાંઈ તન-મન-ધનની સામગ્રી મળી હતાં. કંઈક માનવીઓને ધર્માના રંગે છે. તેને સદુપયોગ કરો. દાન કરે, કેઈની રંગી દીધા છે. આવા મહાપુરૂષે માટે આંતરડી ઠારો કેઈના આંસુ લુછે. પરોપજેટલું કરીએ તેટલું ઓછું છે. કારી બને. ગુણવાન બને કેઈની દુવા ઉત્તમ દયાના સંસ્કારે ઘેર ઘેર, ગામે લેવાથી દવાની જરૂર નહિ પડે. કેઈની ગામ, હવે હીયે ઝગમગતા હતા કબૂતરને મુંગી આશિષ જીવનમાં અણધારી સહા ચણ અને કુતરાને રેટ નાખવાનું પુર દોડી આવે છે. બહારમાં ચાલતું તેના બદલે આજે મારી સામાન્ય કહેવત હતી “જેવું કરશે
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy