SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકોટમાં ગુણાનુવાદની સભા જંગલ ઘણું છે પણ ચંદનના કવચિત છે, ઈ- - - - -- ---- - - --- - અમદાવાદ ખાતે કાળધર્મ પામેલા રાખવા દરેક શ્રાવકે ગુણસંપત્તિ પ્રાપ્ત તપગચ્છાધિપતિ શ્રી વિજય રામચંદ્રસૂરી- કરવાનું કયેય બનાવવું. તે માટે કદી કઈ શ્વરજી મહારાજ સાહેબની ગુણાનુવાદની પણ જીવની નિંદા ન કરવી. સભા રાજકેટના ચતુર્વિધ સંઘ અને જૈન શ્રી જિન ક્ષિત મહારાજ સાહેબ સમાજની હાજરીમાં વર્ધમાનનગર ઉપાશ્રયમાં પોતાને સંસારમાં વૈરાગ્ય મહારાજશ્રીના રવિવારના ૩ વાગ્યે રખાયેલ ગુણાનુવાદ સાનિધ્યથી થયેલ. પાલિતાણામાં સાધુ મ. સભામાં શ્રીમદ્ વિજય દેવસૂરીશ્વરજી, શ્રી બિમારીના કારણે સેવા કરનાર મહારાજહેમચંદ્રસૂરીશ્વરજી, શ્રી પ્રભાકરસૂરીશ્વરજી, શ્રીઓને ગમે તેમ બેલતા ત્યારે કયારેક શ્રી લલીતાંગસાગરજી, શ્રી પુણ્યોદયસાગરજી અન્ય મહારાજશ્રીએથી ફરિયાદ થતી. પૂ.શ્રી તથા બહળી સંખ્યામાં શ્રી સાદવીજી કાયમ કહેતા કે, કમને વશ આ રિથતિ મહારાજે અને શ્રાવક શ્રાવિકાઓ હાજર થઈ છે. કાલે તમારી પણ થઈ શકે છે એટલે રહેલ. હાજર રહેલ દરેકનું રૂા. પાંચથી સમતાથી ચાકરી કરે. સંઘપૂજન કરાયેલ. ગુણાનુવાદ સભામાં અપાચેલ મંતવ્ય અને પ્રતિભા અત્રે પ્રસ્તુત છે. આ ઉ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. જંગલ ઘણાં છે પણ ચંદનના કવચિત ' શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ સા. જોવા મળે છે. તેમ શ્રી રામચંદ્રસૂરિ મ. આચાર્યશ્રી ગમે તેવા તેફાન સામે વર્તમાન જૈન પરંપરામાં ચંદન સમા હતા. ઝઝુમ્યા છે. સ્વાધ્યાય એમને પ્રાણ હતું. તેમની કરણી અને કથની એક જ હતી. વ્યાખ્યાન કેવું ? તે પ્રશ્નન શરુઆતના કાળમાં તેમના જીવનમાંથી દરેકે અનુકરણ કરવા પણ કેઈને પૂછ્યું નથી. આવી હતી તેમની જે મહત્વનો મુદ્દો એ છે કે, એક ક્ષણ વિનમ્રતા. દરેક શ્રાવકને દરેક સમયમાં જીવતા પણ પ્રમાદ ન કરવા, આવડવું જોઈએ અને દરેક પ્રસંગ જીરવતા શ્રી શશીકાંતભાઈ મહેતા આવડે જોઈએ. “જેણે મારી ડુબતી નૈયા ભવસાગરથી શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ સાહેબ તારી જેઓ મારા મુક્તિ માર્ગના સાચા અત્યાર સુધીની ભૂલ સુધારવા માટે બન્યા સૂકાની, જેણે મને શાસન અયું". આવતીકાલ છે દરેક જીવે નિમલતા સંપાદન જેણે મને ગુરુધારા બક્ષી તેવા રામચંદ્ર કરવી. મહારાજશ્રીની ખરી યાદ ચિરંજીવ સૂરિ મને મારા કેટી વંદન.”
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy