SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ જ જ અ - અ જ કામ કરે આ સંઘસ્થવિર, સુવિશાળગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ર૦૪૭ અષાઠ સુદ ૬ બુધવારે સાબરમતીમાં વડી દીક્ષા આપ્યા બાદ ચતુર્વિધ શ્રીસંઘને ઉદ્દેશીને આપેલી પર એ ત મ દ ર ના ક જ હા જરા જ જાજ - જ જ - આજ સુધીમાં થયેલા અનંતા અરિહંત ધર્મ પામ્યા વિના કદિ કઈ મુક્તિએ જઈ પરમાત્માએ જગતના સઘળાય જીવોને શકે નહિ. મોક્ષમાં પહોંચાડવાની ઈચ્છાથી ધર્મ તીર્થ ભગવાનના સંઘમાં કેણ હેય? સાધુ, સ્થાપીને મેક્ષમાં ગયા અને એમના ઉપ- સાધવી, શ્રાવક અને શ્રાવિકા. એમાં સાધુદેશને જેણે જેણે ઝીલ્યો અને પૂર્ણપણે સાદવી એટલે જેઓ આ સંસ્સાર છોડીને આરા એ બધાય મેક્ષમાં ગયા. આજ માની આરાધના કરવા માટે તૈયાર થઈ સુધીમાં જેટલા અરિહંત મેક્ષમાં ગયા ગયાં અને શ્રાવક-શ્રાવિકા એટલે જેને એના કરતાં કેગુણ બીજા આત્માઓ સિદ્ધિ- સંસાર છોડવાની ઈચ્છા છતાં સંસારમાં પદને પામ્યા, આમ છતાં આપણે બધા રહેવું પડે-પણ ન છૂટકે રહે.કયારે છુટે? હજી આ સંસારમાં રખડીએ છીએ એનું ક્યારે છુટે? કયારે અમને સાધુપણું મળે કાંઈ કારણ? અને કયારે અમે વહેલા મેક્ષે પહોંચીએ આજે આપણે ભારેમાં ભારે પૃદય આવી ભાવનાવાળા હોય. ' છે કે આપણને ધમસામગ્રી સંપન તમે બધાએ આજે જોયું કે, આ ત્રણ મનુષ્યભવ મળે છે. આ મનુષ્યભવ દુલ. આત્માઓએ સંસાર છોડો, સાધુપણું લીધું, ભમાં દુર્લભ ગણાય છે, તે શાથી, એ ગદ્દવહન કર્યું, પાંચે પાંચ મહાવ્રતને ખબર છે? સુખની દષ્ટિએ? ના...જે સુખની સમજ્યા અને એને પાળવા માટે સજજ દષ્ટિએ જ વિચારવાનું હોય તે તે અદ્ધિ બન્યા માટે જ એમને પાંચ મહાવ્રતની વગેરે દેવલોકમાં ઘણાં છે. પણ શાસ્ત્રકારોએ પ્રતિજ્ઞા આપવા માટે આજે વડી દીક્ષાની દેવજન્મને દુલભ ન કહેતાં માનવજન્મને વિધિ કરાવી. એ બધાએ આજ જે પાંચ જ દુલભ કહ્યો, કારણ કે મુક્તિમાં જવું મહાવ્રત લીધાં છે, તેને કેવી રીતે આરાતે હોય તે મનુષ્યભવમાંથી જ જવાય. આ ધવો જોઈએ એ, સમજાવવા માટે મહાપુરૂમનુષ્યભવમાંથી પણ મુક્તિમાં જવું હોય એ એક કથા કહી છે. તે સાધુ ધર્મ પામવો પડે. કારણ કે સાધુ એક સાર-સદગૃહસ્થ હતે, એને ચાર
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy