________________
૪૮૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પાલન અને સુખ સમૃદ્ધિમાં મહાલતાં
કાળધમ કરી અનુતર દેવ વિમાનમાં દેવ કુમારને એક દિ' પુણ્ય વેગે પ્રભુજીની થયાં. ત્યાંથી થવી મહાવિદેહ ક્ષેત્રમાં દેશના સાંભળવા મળી. આ સંસાર અસાર
ઉત્પન્ન થઈ મોક્ષે જશે. જણાય. વૈરાગ્ય પ્રગટ થયો. તુરંત વળતે
પ્રિય મિત્રો, જાણે છે? આવી નાની નિર્ણય કરી સૌને રડતાં મુકી, અપાર
શી કરેલી જીવદયાને આવડે માટે બદલે
શી કરેલી સમૃદ્ધિ ઠુકરાવી પ્રભુજી પાસે આવી સંયમ 5
મેળવનાર આ રાજકુમાર કોણ હતા ? તે જીવન ગ્રહણ કર્યું.
હતા..રેણુક રાજા અને ધારિણી રાણીબાને દીક્ષાના પ્રથમ દિવસે જ રાત્રે પિતાને
લાડીલ કુંવર મેઘકુમાર. સંથારો સૌથી છેલ્લે ઉપાશ્રયનાં બારણાં પાસે આવ્યો. માત્ર વિ.ને માટે જતાં
* હાસ્ય એ દરબાર ! આવતાં સાધુઓના પગની ધૂળથી સંથારે
(૧) એક ભિખારી : પાવલી પાછી ભરાઈ જવાથી આખી રાત નિદ્રા ન આવી પર્સમાં મૂકી દો, હેન...! અવમુલ્યન નુતન મુનિ ખરાબ વિચારે ચઢી ગયાં. જ્યાં મારો થયા પછી અમે બે રૂધિયાથી ઓછી ભિક્ષા . રાજમહેલ ક્યાં મારી સુખ સાહબી અને માટે હાથ લંબાવતા નથી...! કયાં આ ધુળથી રગદોળાયેલો મારો સંથાર (ભીખ માગવી તે જ ગુણ નથી) મનમાં વિચારનું ધુમ્મસ ચડયું. છેવટે
૨) (૨) શિક્ષક લોક મહાભારતમા, કુરૂ નિર્ણય કર્યો કે કાલે સવારે પ્રભુજીની !
- ક્ષેત્રના યુદ્ધમાં કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ પાસે જઈ આ એધો પાછો આપી રજા
દીધે એ કયે નામે પ્રખ્યાત છે ? લઈ રાજમહેલ પાછો ચાલ્યો જઈશ.
વિદ્યાર્થીની મને ખબર નથી સર
શિક્ષક : બેબી તારુ નામ શું ? સવારે ઉઠી નુતન મુનિ પ્રભુજી પાસે
વિદ્યાર્થીની : ગીતા રજા લેવા ગયાં. નુતન મુનિને જોતાં જ
(યાદ કરવાની રીત) ત્રિકાળજ્ઞાની એવાં પ્રભુ સાવ વિભાવ સમજી
-સુલીષા જૈન મુંબઈ ગયાં. તેને ખુબ મીઠાં શબ્દોથી પિતાની
બાળ-ગઝલ પાસે બોલાવ્યા. તેને પૂર્વ ભવ યાદ દેવ
૦ દુર્જનના સંગથી શુભ ચિત્ત પણ ડાવ્યા. મુનિને પિતાનો આગળનો ભવ
ડોળાય છે, દરિયા નજીક પાણી મીઠું, યાદ આવતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતે સરિતાના ખારું થાય છે. એક તણખ હાથીના ભાવમાં કરેલી નાની શી જીવદયાના અગ્નિનો, ઢગલે જલાવે ઘાસને, દુધને ફળમાં દુર્લભ એવો મનુષ્યભવ પામ્ય વિકત કરે છે, એક છાંટે છાસને. હતે. અને તેમાં પણ દુર્લભ એવી દિક્ષા
- લોકેષણા, હિતેષણા, પુત્રેષણ છોડી જેઓ અંગિકાર કરી શક્યા હતાં. પ્રભુજી સદા. પ્રભુ તણું ચિંતન કરે, રહેશે ન પાસે પાર્યશ્રીત કરી ખુબ ખુબ આકરો એકે આપદા. તપ કરી આપણાં રાજકુમાર, નુતન મુનિ
-અનામી