SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ હા દેશારિક દ્ર્ . જાતજૂરીરજી મહારાજની ઘેરથા અબ ન જને ટ્રાન્સર તથા ચાર ત્ર 02112111 (અઠવાડિક) आज्ञाराट्रा विरादा च, शिवाय च भवाय च 7, (C) વર્ષ ૪] ૨૦૪૮ કારતક વદ-૧૪ મંગળવાર વાર્ષિક લવાજમ રૂા. ૪૦] તંત્રીઓ: પ્રેમચંદ મેઘજી ગુઢા હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (મુંબઇ) રાજક્વેટ) સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વઢવ(ગ) પાનાચદ પદમી ગુઢકા (થાનગઢ) તા. ૩–૧૨–૯૧ [અંક ૧૭ [ આજીવન રૂા. ૪૦૦ સ્વયં વિચાર કરો ! રવ. પૂ. ૫ શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા, સારા યે જગતના જીવાનેા આ સ`સારથી ઉદ્ધાર કરીને, તેને મેક્ષે પહેાંચાડવાની ભાવનાના પ્રભાવે શ્રી તીર્થંકર બનેલા શ્રી અરિહ ́ત પ૨માત્માએના ઉપકારને જગતમાં જોટા નથી. આ અનાદિકાળથી જીવ કર્મોને પરવશ હાવાથી સૌંસારના સિયે। અનેલે છે. તેને આ વાત તેથી સમજમાં આવતી નથી કે આ સસાર કેવા છે ? તમે તમારી વત્તાન જિ'ઢગીના આધારે માપે તે ય આ સસાર તમને રહેવા જેવા નહિ લાગે. જ્ઞાનીની વાત બાજુએ રાખા પણ તમારા જ અનુભવ શું કહે છે ? પણ જે અનંતજ્ઞાનીની વાત મેાટે ભાગ માનતા નથી, કેમ કે તે અજ્ઞાન છે. ભણેલા-ગણેલાં વર્ગ છે અને જેને પેાતાની બુદ્ધિનું અભિમાન છે તેને ય આ વાત નથી સમજાતી તે આશ્ચયની વાત છે. સસારના રસ પૂરા હાવાથી માટોભાગ સૌંસારના સુખ મેળવવા; મળેલાં સુખને મજેથી ભેાગવવા અને તે સુખ વેઠવા ય તૈવાર છે એટલું જ નહિ પણ પાપ કરવા ય તૈયાર છે અને કદાચ સાંભળે કે-ધથી સુખ મળે તેા ધ કરવા ય તૈયાર છે પણ ધર્મ તે સુખ મેળવવા ન કારાય પણ આત્માના કલ્યાણને માટે જ કરાય તે તે વાત કાને ધરવા ય તૈયાર નથી તેવાને કાણુ સમજાવી શકે ? સાચવવા માટે દુઃખ આજના મોટાભાગને સ'સારનું સુખ મળેથી ભાગવવું તે ય પાપ છે”—તે સમજાવવુ.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy