________________
હા દેશારિક દ્ર્ . જાતજૂરીરજી મહારાજની ઘેરથા અબ ન જને ટ્રાન્સર તથા ચાર ત્ર
02112111
(અઠવાડિક) आज्ञाराट्रा विरादा च, शिवाय च भवाय च
7,
(C)
વર્ષ ૪] ૨૦૪૮ કારતક વદ-૧૪ મંગળવાર
વાર્ષિક લવાજમ રૂા. ૪૦]
તંત્રીઓ:
પ્રેમચંદ મેઘજી ગુઢા હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ
(મુંબઇ)
રાજક્વેટ)
સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવ(ગ)
પાનાચદ પદમી ગુઢકા (થાનગઢ)
તા. ૩–૧૨–૯૧ [અંક ૧૭
[ આજીવન રૂા. ૪૦૦
સ્વયં વિચાર કરો !
રવ. પૂ. ૫ શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા,
સારા યે જગતના જીવાનેા આ સ`સારથી ઉદ્ધાર કરીને, તેને મેક્ષે પહેાંચાડવાની ભાવનાના પ્રભાવે શ્રી તીર્થંકર બનેલા શ્રી અરિહ ́ત પ૨માત્માએના ઉપકારને જગતમાં જોટા નથી.
આ
અનાદિકાળથી જીવ કર્મોને પરવશ હાવાથી સૌંસારના સિયે। અનેલે છે. તેને આ વાત તેથી સમજમાં આવતી નથી કે આ સસાર કેવા છે ? તમે તમારી વત્તાન જિ'ઢગીના આધારે માપે તે ય આ સસાર તમને રહેવા જેવા નહિ લાગે. જ્ઞાનીની વાત બાજુએ રાખા પણ તમારા જ અનુભવ શું કહે છે ?
પણ જે
અનંતજ્ઞાનીની વાત મેાટે ભાગ માનતા નથી, કેમ કે તે અજ્ઞાન છે. ભણેલા-ગણેલાં વર્ગ છે અને જેને પેાતાની બુદ્ધિનું અભિમાન છે તેને ય આ વાત નથી સમજાતી તે આશ્ચયની વાત છે. સસારના રસ પૂરા હાવાથી માટોભાગ સૌંસારના સુખ મેળવવા; મળેલાં સુખને મજેથી ભેાગવવા અને તે સુખ વેઠવા ય તૈવાર છે એટલું જ નહિ પણ પાપ કરવા ય તૈયાર છે અને કદાચ સાંભળે કે-ધથી સુખ મળે તેા ધ કરવા ય તૈયાર છે પણ ધર્મ તે સુખ મેળવવા ન કારાય પણ આત્માના કલ્યાણને માટે જ કરાય તે તે વાત કાને ધરવા ય તૈયાર નથી તેવાને કાણુ સમજાવી શકે ?
સાચવવા માટે દુઃખ
આજના મોટાભાગને સ'સારનું સુખ મળેથી ભાગવવું તે ય પાપ છે”—તે સમજાવવુ.