________________
Oc
0
0 0
શ્રી જૈન શાસન (અઠવાડિક)
corpo
卐
પરમ લ
5
સ્વ. પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આપણામાં એ લાયકાત આવે કે દુ:ખમય સંસારમાં દુઃખની ચિંતા નહિ. અને
આ પુણ્યના યેાગે સુખના ઠેર મળી જાય તે પણ એની અસર નહિ. આ શિક્ષણ જગતમાં આ ( જે કાઇએ પણ આપ્યું હોય તે તે અરિહંત પરમાત્માએ. અને આ કાળમાં વર્તમાન હું આ તીપતિ ચરમ ભગવાન મહાવીર પરમાત્માએ આપ્યું' છે આ શિક્ષણની જેને જાણવાની
0
0
પડી નથી. તેની કાઈ ચિ'તા નથી. તે મેળવવાની પડી નથી તે બધાની હાલત મહાભૂ’ડી છે. આપણને ઉત્તમ પુરૂષાર્થ કરવાના સુંદર સચાગ મળી ગયા છે પણ આપણું હૈયું અજ્ઞાનથી ઘેરાઇ ગયુ છે. જ્ઞાન તરફ આપણી અભિરૂચી જ નથી. દુનિયાદારીનું ભણેલાનું આપણે જેટલું બહુમાન કરીએ છીએ તેટલુ' પણ બહુમાન આપણે ભગવાનનું 0
0
શાસન સમજેલાનું નથી કરતા.
0
0
Reg. No. G/SEN 84
20
સુધ માક્ષ માને જ પ્રધાન કહે છે.
0
0
0
0
0
0
0
સમકિત પામ્યા પહેલાની લાયકાત ન આવે તા સમિકત રેઢુ નથી પડયું. જેમ સૂર્યોદય થતાં પહેલાં અ`ધકાર ભાગી જાય છે, લાલી થાય તેમ સમકિત આવતા પહેલાં હું યું કરી જાય છે. સમકિત જોઇતુ હોય તેને મળે. રાજ ચાંલ્લા શું કામ કરેા છે ? કહા સમક્તિ પામવા માટે. ભગવાનની આજ્ઞા માનવી હાય તેા પુણ્યથી મળેલ ઘર વસ્તુઓ ફેંકી દેવા જેવી છે તે માનવુ મળેલુ. ઘર-પૈસા-કુટુંબ-પરિવાર વિ.
0
0
કુટુ*બ પરિવાર–પૈસા ટકા મંગલા બગીચા બધી ♦ પડશે આજથી જ ઘર પર લખા કે પુણ્યથી મૈં બધુ' રાખવા જેવુ' નથી ફેકી દેવા જેવુ' જ છે.’
0
0 ભગવાન થવાની ઇચ્છાવાળાને સાધુ થવાનું મન થયા વગર રહે નહિ. તેને આ Ö સંસાર ભૂડા લાગે. તેને આ સ'સારના સુખ પણ ગમે નહિ. બહુ પ્રેમવાળુ' કુટુંબ તેને હું મૈં નુકશાન કરનાર દેખાય. તેને બંગલા બગીચા ભૂડા લાગ્યા વગર રહે નહિ. 0 સુદેવ મેાક્ષ માર્ગોના સ્થાપક છે.
સુગુરૂ મેાક્ષ માર્ગોના પ્રચારક છે.
pooooooooooooooooo
0
0
0
0
0
0
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ “ ફાન : ૨૪૫૪૬