________________
તા. ૮-૧૦-૯૧ : વર્ષ ૪ અંક ૯ :
= ૩૩૩ હમણું નહીં!
'' -વાલકેશ્વર, ન્યુયોર્ક કે ચદ્ર પર આજ સુધીમાં અહીંથી અનંતા અરિ પહોંચી જવાની ! હંતે અને એમની આજ્ઞાને આધીને -વિધાનસભા કે લેકસભામાં પહોંચી અનંતાનંત આતમાઓ મેક્ષમાં પહોંચી જવાની ! ગયા... આપણે પણ મેક્ષમાં જવું છે ને ? –પણ, મેક્ષમાં પહોંચી જવાની આપ
સભામાંથી એક શ્રોતા બોલી ઉઠયા ને ઉતાવળ નથી. અને એટલે જ, જેની “અરે! એમાં પૂછવાનું શું હોય? સાહેબ !'
ઉતાવળ છે એને માટે બધું જ કરી છૂટવા મેક્ષમાં નહિ-મેક્ષમાં જ જવું છે.'
આપણે હરહંમેશ તૈયાર છીએ. એને માટે - હા ! આપણે સૌએ મિક્ષમાં જવું છે,
આપણને અશકિતને, સમય–સંકેચને,
મેંઘવારીને, ગરીબીને, મંદબુદ્ધિને, કે મેક્ષમાં જ જવું છે... પણ હમણું નહીં!
અણઆવડતનો કેઈ કરતાં કંઈ જ પ્રોબ્લેમ હમણા આપણને એની ઉતાવળ નથી.
કયારેય નડતું નથી. દિવસભર એના જ આપણને ઉતાવળ છે- કરોડપતિ થઈ.
વિચારે અને રાતભર એનાં જ સપનાંઓ જવાની
આવે છે! -“સ્વામીનાથ' કે “અ.સૌ.’ બની અને મોક્ષ માટે ? જવાની !
જવાદે એ વાત ! એ તે આપણા -સી એ, એલ એલ બી, એમ એ, અનુભવની છે, એને શબ્દોમાં ઉતારવા એમ બી બી એસ, બી એ, એમ ડી, થઈ જતાં અકિતના દેષને ડર લાગે છે! જવાની !
- - -પપા કે મમ્મી બની જવાની ! “મેલ ભાઇ! તું કરવત, પાછા -મારુતિ કે હીરો હોન્ડા વસાવી લેવાની મેચીડાના મોચીડા –બંગલો બાંધવાની કે ફલેટ વસાવવાની! [ મથાળું જરા અઘરૂં છે નહી ? તે
–નીરોગી – તન્દુરસ્ત – સશકત બની ચાલ પહેલા એને સહેલું બનાવી દઈએ.... જવાની !
-કહે છે કે, કે'ક મચી કુટુંબ એક -નવા સૂટ-બૂટ કે અવનવાં અલંકારે દિવસ કાશી ગયેલું. ત્યાં એને કરવત ખરીદવાની, પહેરવાની !
- મુકાવવાનું મન થયું. કરવત મૂકનાર પાસે -ફનિચર-ફેન, ફાસેટ-ટી.વી. સેટ, એ ગયું. ત્યાં પેલાએ પૂછયું : “બેલે, વિડિયો–ઓડિયે !
આવતા જનમમાં શું થયું છે? જે થવું વગેરે સુખનાં કહેવાતાં સાધનોના સ્વામી હોય તેનો સંકલ્પ કરી લે: શ્રેષ્ઠી થવું બની જવાની !
છે, સમ્રાટ થવું છે, ચક્રવતી થવું છે...” -પદવીધર કે સુપ્રસિદ્ધ બની જવાની! મચી-પરિવાર વિચારમાં પડી ગયો.