________________
૩૩૦ ૧
: શ્રી જૈન શાસન (અઠવાડિક]
કે કતલને પ્રોત્સાહન આપી ભારતીય મહાવીર સ્વામીએ અહિંસાને જ માનવને અહિંસક સંસ્કૃતિનું ઘેલાણ કરી રહી છે. પરમ ધમ કહ્યો છે. દરેક જિનેશ્વરોએ દેશ કયારે જાગશે તે પ્રશ્નાર્થ જ રહ્યો. સૂક્ષમ અહિંસા ઉપર પણ ભાર મુકયો છે.
સમાજમાં જે હિંસ, કતલ કરવામાં પાપ માટેની મહાવીરની વિચાર દૃષ્ટિમાં આવે છે તે કુટુંબની આર્થિક કમાણી માટે “પાપની જવાબદારી ફકત પાપ નહીં
જશોખ, પેટીયું ભરવા અને હુંડિયામણ કરવાથી જ મટી જતી નથી. પાપ ન કરવું મેળવવા માટે જ છે. આ દેશમાં ઘડતર ન કરાવવું અને તેને અનુમોદન ન આપવું અને ચણતર માટે સદંતર ખોટે ભાગે તે જ પાપમાંથી મુકતી મળી શકે છે. અપનાવવામાં આવે છે. દેશ અને દુનિયામાં તેવા લોકભોગ્ય અને લોકવાણી દ્વારા જે પ્રકનો વકર્યા છે તેમાં અબોલ પશુ પિતાનાં ઉપદેશથી માનવ સમાજને આકપંખીઓની હિંસા, કતલ, કરવા કરાવ- ઉતા હતાં. વામાં આવી રહી છે તે પણ છે. બીજાની ભૂતકાળમાં કલિકાળમાં સર્વજ્ઞ હેમચંદ્ર હિંસા દ્વારા પિતે સુખી છે તે નરી મુર્ખતા સૂરીશ્વરજી આચાર્ય ભગવંતે કુમારપાળ છે. નર્યું ગાંડપણ છે, વ્યકિત સમાજ કે મારફત ગુજરાતમાં અહિંસાની આણ વર્તાવી દેશને સુખી કરવાને આ સાચે માર્ગ હતી. અંડે ફરકાવ્યું હતું. એનાં રાજ્યમાં છે જ નહીં.
કેઈ હિંસા કરી શકતું નહીં એટલું જ વિદેશમાં હિંસા કતલ થાય છે તેને નહીં તેનાં રાજ્યમાં કેઈને મારવાની વાત આહાર અને સૌંદર્ય પ્રસાધને માટે ઉપ
પણ થતી નહીં. કેઈ મારવા કે ધમકાગ કરવામાં આવે છે. ત્યાંના લેકે
વવાની વાત કરે તે તેને દંડ કરવામાં
આવતે. તેના રાજયમાં સૂક્ષ્મ અહિંસા ભૌતિક રીતે સુખી છે, હશે પણ હિંસા
છે, પાળવા માટે પોતાના નોકર ચાકરે પણ અને અભક્ષ આહારને કારણે તે માનસિક રીતે સુખી તે નથી જ. માંસાહારથી માનવી
ગળીને પાણી પીવે જ તે આગ્રહ રાખતાં
છે. એટલું જ નહીં પણ રાજ્યની ઘડાહાર માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકતું નથી.
છે જેમાં લાખ ઘેડા હતાં તેને પણ ગાળીને શાકાહારીની શારીરિક શુદ્ધતા વધે છે. જે on Pow,
નર કિ, પાણી પાવાની વ્યવસ્થા કરી હતી. થાય છે. ઈશ્વર તરફની આસ્થા વધે છે.
ભારતના અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં
અહિંસાનું વાતાવરણ, વિચાર, આચરણ જગતનાં ધર્મોનાં સંસ્થાપકે એ અહિં થોડું ઘણું સચવાયું છે. તેનું એક કારણ સાને વિચાર કર્યો છે. તેને અનુમોદન કમારપાળની અહિંસાની અસર વ્યાપેલી આપ્યું છે.
છે તેવું વિદ્વાને પણ કહે છે. જૈન ધર્મના છેલ્લા તીર્થકર ભગવાન બૌદ્ધ ધર્મનાં સ્થાપક શ્રી ગૌતમ બુદધે