________________
- --- ----- --- ---- - થોડું પણ સાચું જ્ઞાન જ્ઞાની બનાવે
– સુંદરજી બારાઈ ----
----- ---- -- પ્રત્યેક માનવીનાં દિલમાં ઓછા યા અને સાચી વાત તે એ છે કે, કાં વત્તા અંશે, પોતે જ બધું સમજે છે અને તે અભણ સારે અથવા ભણેલ સારે પરંતુ બીજા કંઈ સમજતા જ નથી એવી ભાવના અધૂરે ભણેલ હોય તે કામ બગડી જાય છે. રમતી હોય છે.
સર્વ ક્ષેત્રના જાણકાર બનવા કરતાં ગમે તે ઘધ કરનાર કોઈપણ વ્યક્તિ આપણે જે ક્ષેત્રમાં હોઈએ એ બાબતનું એકાએક પ્રધાન થતાંની સાથે જ પિતે બને તેટલું જ્ઞાન સંપાદન કરવું જોઈએ. સર્વજ્ઞાન સંપન હોવાનું માનવા લાગી કેઈ પણ જાતનું જ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે અને “તમને શું ખબર પડે ? માટે, “આપણે અજ્ઞાની છીએ” એમ સમઅમે કહીએ છીએ એ જ બરાબર છે” જીને આગળ વધવું જોઈએ. એમ પ્રજાને તેમના તરફથી કહેવામાં અને આ હેતુ સિધ્ધ કરવા માટે ય આવતું હોય છે.
આપણે એવી જાતનાં પગલાં લેતાં હોઈએ સાહિત્યકાર કે જેને બીજાને જ્ઞાન છીએ, એવું વર્તન રાખીએ છીએ કે, એ આપવાને ધર્મ છે એ સાહિત્ય કેવું હોવું પગલાં અગર વર્તન પણુ એ હેતુ જેટલું જોઈએ એની પિતાની જ વ્યાખ્યા ઘડી જ ભૂલભરેલું હોય છે. નાખે છે. પોતાનું જ લખાણ એ પ્રમાણેનું સાચું જ્ઞાન તે એ છે કે, જેમાં સત્ય, નથી હતું છતાં “તમને શું ખબર પડે ? અનુભવ અને શ્રદ્ધાનું મિશ્રણ હોય. એમ નવા લેખકોને કહેતા થઈ જાય છે. એ જાતનું જ્ઞાન લક્ષમી કરતાં ય
વડીલે સંતાનને કહેતા હોય છે કે. વધારે કિંમતી છે. લક્ષમી દુન્યવી વૈભવ “તમને શું ખબર પડે ?”
ખરીદી શકે છે. પરંતુ સાચું જ્ઞાન તે
દિલમાં માનવતા જગાડે છે. ઈશ્વરની ઓળખ જયારે અભ્યાસમાં આગળ વધતા જતા
આપે છે. સંતાને વડીલોને કહેતા હોય છે કે, કયા
એવા જ્ઞાની પુરૂષની નજરમાં સુવર્ણ “તમને શું ખબર પડે ?”
અને માટીની કિંમત એક સરખી હોય આ રીતે આપણે બધા જ, મનની છે. માનવી માનવી વચ્ચે તેને ભેદભાવ ચતુરાઈ અને જ્ઞાનના અભાવથી આપણે જણાતું નથી. પોતે રચેલ જ આપણું સમજના પિંજરમાં પિતાના આત્મા જે જ બીજના ફર્યા કરીએ છીએ.
અમાના ગણે છે.