SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) જીવનને તે રીતે ઘડવું તે જ તેમને ૧૭ વર્ષની વયે જ દીક્ષા ગ્રહણ કરી લીધી આપેલી સાચી અંજલિ ગણાશે. હતી. ૭૯ વર્ષથી દીક્ષાર્થી તરીકે જીવન અમદાવાદના મેયર પ્રફુલ્લ બાટે વ્યતીત કરનાર વિજય રામચંદ્રસૂરીશ્વરજી જણાવ્યું હતું કે તેમની વિદાયથી ધર્મપ્રેમી છેલ્લાં ૫૬ વર્ષથી આચાર્યપદે હતા. તેમણે સમાજ ન પુરાય તેવી ખોટ અનભવશે. સતત ૭૫થી ૭૭ વર્ષ સુધી જેને ધમીઓને જિનવાણીનું અમૃતપાન કરાવ્યા કર્યું હતું. વિજય રામચંદ્રસૂરીશ્વરજી વડેદરા જિલ્લાના પાદરા ગામના મૂળ વતની હતા. તેમનો ધર્મથી સુખ મળે છેમાત્ર એટલું જ જન્મ ખેડા જિલ્લાના દહેવાણ ગામે વિકમ માનનારને ધર્મશ્રદ્ધાળુ ન ગણનાર પણ એ સંવત ૧૫૨ માં થયો હતો. તેમનું સાંસા- સુખને ત્યજવા જેવું છે એવું માનનારને જ રિક નામ ત્રિભુવનદાસ છોટાલાલ શાહ ધશ્રદ્ધાળુ ગણનાર વિજય રામચંદ્રહતું. માત્ર ૧૭ વર્ષની વયે તેમણે નાસૂરીશ્વરજી પ્રવચનને ખોરાક ગણતા હતા. આ માન્યતાને વશ થઈને તેમણે પણ ચાર્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના સદી સુધી ભાવિકોને જિનવાણીનું પાન શિષ્ય તરીકે જૈન પ્રવજયા ગ્રહણ કરી હતી. કરાવ્યું હતું. વિક્રમ સંવત ૧૯૬૯ માં ગાંધારા ખાતે વિજય રામચંદ્રસૂરીશ્વરજી વિજય ખાનગીમાં તેમણે દીક્ષા લઈ લીધી હતી. પ્રેમસૂરીશ્વરજીના પટ્ટધર (પ્રથમ શિષ્ય) | પિતાની વાટુતાથી તેઓ એક લેક હતા. તેઓ મૂળ પાદરા (વડોદરા)ના હતા. પ્રિય વકતા બની ગયા હતા. તેમનું સંસારી તરીકેનું નામ ત્રિભુવન હતું. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન તેમના પિતાનું નામ છોટુભાઈ અને માતાનું નેતાને પણ તેમની પ્રવચનપ્રતિભાએ આક- નામ સમરથ બેન હતું. કુટુંબના ઉત્તમ ર્ષ્યા હતા. તેમનાં વકતવ્યએ એક જમા- સંસકારસિંચનના ફળસ્વરૂપે બાળપણથી જ નામાં અમદાવાદની પળેપળમાં સજેલા તેઓ ભકિત ભણી વળ્યા હતા, પરંતુ દક્ષા આંદોલનને પ્રતાપે લોકોએ ચા જેવા નિર્દોષ લેવા માટે તેને તીવ્ર ઈચ્છા થઈ ત્યારે ગણાતાં વ્યસન પણ છોડવા માંડયા હતા. પરિવારના સભ્યોએ તેમને તે માટે સંમતિ એ વેળાએ અમદાવાદની હોટેલમાં દૂધને આપી ન હતી. પરંતુ તેમણે કોઈને પણ વપરાશ પણ ઘટી ગયે હતે. પંડિત જાણ કર્યા વિના ગાંધાર ખાતે જ ખાનગીમાં જવાહરલાલ નહેરૂ અને પંડિત રાજેન્દ્ર વિજય પ્રેમસૂરીશ્વરજીના શિષ્ય તરીકે દીક્ષા પ્રસાદ જેવા રાષ્ટ્રીય નેતાઓને પણ રાષ્ટ્રના લઈ લીધી હતી. દીક્ષાથી બન્યા પછી તેઓ સળગતા પ્રશ્નનો માટે સ્પષ્ટ અભિપ્રાય આપ રામવિજયજી તરીકે ઓળખાયા હતા. વામાં વિજય રામચંદ્રસૂરીશ્વરજી ખચકાટ રાજ્યના શહેરી વિકાસ પ્રધાન નરહરિ અનુભવતા ન હતા. અમીને જૈનાચાર્યને ભાવભરી શ્રદ્ધાંજલિ ૬ વર્ષના વિજયરામચંદ્રસૂરીશ્વરજીએ પાઠવી છે.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy