SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન જૈન મુનિ વિજય રામચંદ્રસુરીશ્વરજી કાળધર્મ પામ્યા. આજે સવારે દસ વાગ્યે પાલખી વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના જેન કાળધર્મ પામ્યા હતા. તેમના કાળધર્મના મુનિ વિજય રામચંદ્રસૂરીશ્વરજી શુક્રવારે સમાચાર અમદાવાદ શહેરમાં અને આસસવારે દસ વાગ્યે કાળધર્મ પામ્યા હતા. પાસના પરિસરમાં ફેલાતાં તેમનાં દર્શન શનિવારે સવારે દસ વાગ્યે એલિસબ્રિજ લેવા માટે મોટો માનવ મહેરામણ પરિમલ ખાતેથી તેમની પાલખી નીકળશે. તેમની ક્રોસિંગ પાસે ઊમટ હતે. સંખ્યાબંધ પાલખી કાઢતાં પૂર્વે ઘીની ઉછામણી જૈન સાધુસાધવીએ અને હજારે શ્રાવકેએ કરવામાં આવશે. તેમનાં અંતિમ દર્શન કર્યા હતાં. દર્શન છોડવા જે સંસાર, લેવા જે નાર્થીઓની લગભગ અડધે કિમી. જેટલી સંયમ અને મેળવવા જેવા મોકા જેવી લાંબી લાઈન લાગી હતી. અમોઘ જિનવાણીને નાદ લાખ જેન- * જૈનાચાર્ય વિજય રામચંદ્રસૂરીશ્વરજીનું ધમીઓના હયામાં ગુંજતું કરનાર વિજય વિશાળ શિષ્યવૃંદ હતું. તાજેતરમાં જ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજની તબિયત તેમણે મુંબઈના એક અતિ ધનાઢય વેપારીના છેલ્લા દસ દિવસથી સારી ન હતી. છેલલા નબીરા અતુલ શાહને દીક્ષા અંગીકાર કરાવી બે દિવસથી તેમનું આરોગ્ય એકદમ કથળી હતી. અતુલ શાહની દિક્ષાને અતિભવ્ય ગયું હતું. સમારોહ યે જાયે હતે. અતુલ શાહ તેમના ગુરૂવારે વિજય રામચંદ્રસૂરીશ્વરજીને ૧૭મા શિષ્ય હતા. હૃદયની તકલીફ ઊભી થઈ હતી તે પછી દિવંગત જૈનાચાર્યની પાલખી શનિવારે તેમને સતત સારવાર આપવામાં આવી સવારે દસ વાગ્યે પરિમલ કેસિંગથી હતી. પરંતુ આજે સવારે દસ વાગ્યે તેઓ નીકળશે. મહાલક્ષમી, ચાર રસ્તા, પાલડી, છે અને રાત્રે ૧૧ વાગ્યે ડેકટરના કહેવા પૂજયશ્રીના દર્શનાર્થે આવેલ. બહારગામથી મુજબ ચિંતાજનક હાલત છે. પણ અનેક ભાવિકે દર્શનાર્થે આવેલ છે. અને આવી રહ્યાં છે. રાત્રીના ૧૧-૦૦ સુધી દર્શનાર્થીઓ સતત આવતા રહેલ છે. સાબરમતીથી સૌ કઈ જિનેશ્વર દેવોને પ્રાર્થના કરી પૂજ્યશ્રીના શિષ્ય રને પણ અમદાવાદ રહ્યાં છે કે પૂજયશ્રીની સુખશાતા ઉપજાવે તેમજ નમસ્કાર મહામંત્ર આવી ગયા છે. અમદાવાદમાં બીરાજતાં જાપ કરી પૂજય આચાર્ય ભગવંતે પંન્યાસજી મહા રહ્યાં છે. રાજે મુનિશ્રીઓ તથા સાધ્વીજી મહારાજે (જયહિંદ)
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy