________________
સાધ્ય અભેદ છે તેને સાધતો પ્રત્યેક માનવ સાધક છે.
– સુંદરજી બારાઇ
પ્રાકૃતિક નિયમાનુસાર માનવ માત્ર વિદ્યમાન છે. સાધક છે. કેમ કે એવી કેઈપણ વ્યકિત નથી કે જેનામાં જાણવાની. કરવાની અને
ત્યારે સાધનતત્ત્વ શું છે ! માનવાની રુચિ ન હોય.
પિતાના સાથમાં અનંત, નિત્ય નવીન પ્રત્યેક માનવ કંઈ ને કંઈ જાણવાની પ્રિયતા જ સાધન તવ છે. સાધનતવન ઈચ્છા કરતે હોય છે. કંઈ ને કંઈ કરવાની જ
ની જીવન તથા સાધ્યને સ્વભાવ છે. એટલા ઈરછા કરતે હોય છે અને કંઈ ને કંઈ માટે પ્રત્યેક સાધક સાધન તત્વથી અભિન્ન માન્યતામાં વિશ્વાસ રાખતા હોય છે. તે
થઈને સાધ્યને રસ પ્રદાન કરવામાં સમર્થ જે કંઈ કરવા માગતે હોય છે તે કંઈ ને
-
બસ
બને છે કેમ કે પ્રિયતા રસની જનની છે. કંઈ વિધાનને સ્વીકાર કરીને જ કરતે
સાધ્યને રસ એ જ સાધકને રસ છે, હોય છે. વિધાનને અનુરૂપ તેનું કંઈ પણ
એટલું જ નહિ, રસનું આદાન-પ્રદાન કરવું તે કર્તવ્ય કહેવાય છે.
પણ રસરૂપ જ છે, એટલા માટે આ સર્વકર્તવ્યપરાયણતાથી કંઇ પણ કરવાથી
સંમત વાત છે કે સાધકને સાધનાથી જ રાગની નિવૃત્તિ થઈ જાય છે અને કંઇ પણ
રસ મળે છે. એટલા માટે રસિક લોક નિત્ય કરવામાં રાગની નિવૃત્તિ થતાં જ ઈદ્રિય,
સાધનાને જ પોતાનું પરમજીવન માને છે. મન, બુદ્ધિ વગેરે સર્વને વિશ્રામ મળી
જેણે સાધનાને પિતાનું પરમજીવન જાય છે. તેનાથી સાધક કર્તવના અભિ. માન્યું નથી તેને સાધક તે શું, માનવ, માનથી રહિત થઈ જાય છે અને અભિમાન પણ કહી શકાતું નથી. ગળતાંની સાથે જ સાધકમાં સ્વતઃ વાસ્ત- સાધકને સાધનામાં જ રસ પડે છે વિકતાની જિજ્ઞાસા જાગૃત થાય છે. તેનાથી પણ એ યાદ રાખવું જોઈએ કે જે સાધક સમસ્ત ભેગવાસનાઓને અંત આવી જઈને સાધના કરતાં કરતાં તેને છોડી દે છે અથવા નિ:સંદેહતા પ્રાપ્ત થાય છે. સંદેહ રહિત થંભી જાય છે, અથવા તે વિશ્રામ માટે થતાં જ અનેક ઉપર વિશ્વાસ એક રોકાય છે, તેને સફળતા મળતી નથી, વિશ્વાસમાં વિલીન થઈ જાય છે. આમ બલકે તેનું દુષ્પરિણામ પણ ભેગવવું થાય છે, ત્યારે સાધક સ્વતઃ સાધન તરવથી પડે છે. અભિન્ન બની જાય છે. એટલા માટે એ અને સાથે તે છે કે જે દેશકાળથી નિર્વિવાદ સિદ્ધ છે કે પ્રત્યેક માનવ સાધક બાધિત ન હય, અર્થાત જે સર્વત્ર અને છે, કેમકે તેનામાં બીજરૂપથી સાધનતત્ત્વ સર્વદા હોય કેઈ પણ સાધકનું એવું