SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧ આરાધનાનું વાતાવરણ છવાયું છે. પ્રવેશના દીધા. મુંબઈ–હ દ્રાબાદ-અમદાવાદ-વડોદરા દિવસે વિશાલ મેદની ઉપસ્થિત હતી. જુદા ખેડા-મર-કલેલ-મહેસાણા વિગેરેથી ઘણું જુદા સાત ભાગ્યશાળી તરફથી સાત રૂ. નું ભાવિક–ગામવાસીઓ આવેલ. આ મહોત્સવ સંઘપૂજન થયેલ. અવિસ્મરણીય રહ્યો. મેરાઉ ગામે ભવ્ય મહોત્સવ ઉજવાય સાહિત્યપ્રેમી પૂ. મુનિપ્રવરશ્રીનું કચ્છ માંડવી તાલુકાના મેરાઉગામે ગ. ચાતુ મોસ સ્વ. માતૃ શ્રી હાંસબાઈ હીરજી ગાલાના શત્રુંજય મહાતીર્થની ૯૯ યાત્રા દરનવલખા નવકારજાપ તેમજ વિવિધ તપ મ્યાન ૧૩૧ જેટલી વિમરૂપ યાત્રા કરનારા શ્વર્યાની અનુમોદના રૂપે વિદ્વાન–વકતા પૂ. પ્રસિદ્ધ લેખક-તપસ્વી પૂ. મુનિ પ્રવરશ્રી મુનિપ્રવર શ્રી હરિભદ્ર સાગરજી મહારાજ હરિભદ્ર સાગરજી મહારાજ આદિઠાણા ઠા. ૨ ની નિશ્રા-પ્રેરણાથી ભવ્ય પંચા- સૌરાષ્ટ્રના તીર્થોની યાત્રા કરતા કછ પધાર્યા હિકા મહત્સવ ઉજવાયે. શ્રી સિદ્ધચક્ર અને ચાતુર્માસનો લાભ કચ્છ-ભુજ નગરમાં મહાપુજન–અષ્ટમંગલ નવગ્રહ-શદિપાલ આપેલ છે. તા. ૧૩-૭-૯૧ શનિવારના નંદ્યાવત મહા પૂજન-લઘુશાંતિ સનાત્ર અન્ય ૩, ઠાણુ સાથે મુનિશ્રીએ ધામધુમથી મહાપૂજન તેમજ ૧૬ ઘેડા–બેન્ડવાઝા ચાંદિરથ વગેરેથી ભવ્ય રથયાત્રા-કચ્છના ચાતુર્માસ પ્રવેશ ભુજનગરમાં કરેલ છે. પ્રખ્યાત જૈન જૈનેત્તર ૧૭ જેટલા કરછી વિવિધ તપ-જપ-સ્પર્ધા-પ્રવચને–વરકવિઓનું કરછી ભાષાનું સંમેલન અને ડાથી ચાતુર્માસ દીપી ઉઠશે. સ્થળ જોશીલા પ્રવચનકાર પૂ. મુનિશ્રીના ચોટદાર અચલગચ્છ ઉપાશ્રય-વાણીયાવાડ ડેલે ભુજ પ્રવચને એ મહત્સવમાં ચાર ચાંદ લગાવી (કચ્છ) પીન. નં.-૩૭૦૦૦૧ * કલ્યાણ તરફથી નિવેદન કલ્યાણને જુલાઈ અંક પ્રસિદ્ધ કરવાની જાહેરાત જૂન અંકમાં પ્રગટ થઈ હતી, એ મુજબ મુદ્રણકાર્ય પણ લગભગ પૂરું થઈ ગયેલ. પણ આ વર્ષે બે જેઠ મહિના હોવાથી પુનઃ ગણતરી કરતા ખ્યાલ આવ્યો કે, જુલાઈ અંક પ્રસિદ્ધ કરીએ, તે પછી ૧ મહિનાના ટૂંકા સમયમાં જ પર્યુષણ પ્રગટ કરવો પડે. આ શક્ય ન જણાતા હવે કલ્યાણને જુલાઈ-ઓગષ્ટ સંયુકતક પર્યુષણ પર્વ વિશેષાંક તરીકે પ્રગટ કરવાને નિર્ણય લેવાયો છે. તેમજ અતુલભાઈ દીક્ષા વિશેષાંક પર્યુષણ પછીના વિશેષાંક તરીકે પ્રસિદ્ધ કરવાની ગણતરી છે. આટલી સ્પષ્ટતાની સૌ કઈ વાચકે નોંધ લે, તેમજ ઉપરોકત બંને વિશેષાંક માટેની લેખ સામગ્રી વહેલામાં વહેલી તકે પાઠવવાની કૃપા કરે. પૂ. આચાર્ય દેવાદિ મુનિભગવંતે પિતા પોતાના સમુદાયની ચાતુર્માસ યાદી પણ બનતી ઝડપે પાઠવવા અનુગ્રહ કરે. કીરચંદ જે. શેઠ-કલ્યાણ પ્રકાશન મંદિર, વઢવાણ-૩૬૩૦૩૦
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy