________________
દરેક જૈન કુટુંબમાં અવશ્ય હાવેાજ જોઇએ. ખીજી શ્રી જૈન (શ્વેતાંબર) કાન્ફરન્સના રિપોર્ટ.
મુંબઈમાં ભરાયેલી ખીજી શ્રી જૈન ( શ્વેતાંબર ) કાનફરન્સના રીપોટ ત્યાંની રીસેપ્શન કમીટીના રીપોર્ટ સહીત તૈયાર છે. આ રીપોર્ટ સુંદર ગ્લેઝ કાગળ ઉપર ખાલબાધ ટાઈપથી છાપેલ લગભગ ૪૦૦ પાનાનું કપડાના પુડ્ડાનું સુંદર પુસ્તક છે. બીજી ક્રાન્ફરન્સમાં બીરાજેલા ડેલીગેટનું તથા તે વખતે જુદાં જુદાં ખાતાંઓમાં નાણાં ભરનારા ગૃહસ્થાનું લીસ્ટ, રીસેપ્શન કમીટીની જુદી જુદી સખ કમીટીઓના રીપાર્ટી વીગેરે ઘણીજ ઉપયેગી માનતાથી ભરપુર છે. જીજ નકલે ખાકી છે માટે વહેલા તે પહેલા. આ રીપેાર્ટ શ્રી જૈન ( શ્વેતાંબર) કાનફ્રન્સ એફીસ તરફથી પ્રગઢ કરવામાં આવ્યાછે અને તેથી તે પડતર કીંમતેજ વેચવામાં આવેછે. મૂલ્ય ફકત રૂ. ૦-૧૨૦, બહારગામથી મંગાવનારાઓને વી. પી. થી મેકલવામાં આવશે.
મળવાનુ” ટેંકાણું:—
શ્રી જૈન (શ્વેતાંબર) કોન્ફરન્સ ઓફીસ, સરાફ બજાર—મુંબઈ.
શ્વેતાંબર જૈન વિદ્યાથીઆને જાહેર ખબર.
ܘܘ܀
વ્યવહારીક અને કાઈપણ જાતના ઉદ્યોગને લગતી કેળવણી માટે જે કઈ મુર્તિપુજક શ્વેતાંબર જૈન વિદ્યાર્થીને મદદની જરૂર હાય તેમણે પોતાની લાયકાત અને જરૂરીયત માટે એ સારા ગૃહસ્થાના સર્ટીફીકેટ તથા જ્ઞાતી, ઉમર, અભ્યાસ અને જોઇતી મદદ વીગેરે હકીકત સાથે નીચે જણાવેલ ઠેકાણે અરજી કરવીઃલાલભાઈ દલપતભાઈ,
જનરલ સેક્રેટરી, જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ,
અમદાવાદ.