________________
તારનું સરનામું-હિં દસ ઘ 'HINDSANGHA' '
* ' ત્રણ
જણ
,
2 , non. No. B.1998,
માં
• E8
&
N
GET TET TET TO
$ THE JAIN YUGA. (9 (શ્રી જૈન ભવેતાંબર કેંન્ફરન્સનું મુખ્યત્ર.) 戀讓男經第爆號變弱寨寨明年臨
' " તથિી:– જમનાદાસ અમચંદ ગાંધી. ' વાત કરવામાં રૂપીયા બે
છુટક નકલે દોઢ આનો.
તારીખ ૧૫ જાન્યુઆરી ૧૯૩૫.
અંક ૭.
યુવકોને!
નમસંગહન જેટલું ચર્મ સિનિમાં છે તેથી વધુ શેરની વસ્તુ તમારું વ્યક્તિગત ઇવન જે “અદ્ધર” હાલતમાં છે તે છે. સિદ્ધાન્તની સ્થિરતા, દઝિની ચોકકસતા અને નૈતિક નિર્ભયતા એક યુવકમાં કેટલા પ્રમાણમાં વિકરડવાં જોઇએ તેના વિર ર. કદી કરી છે ?. નમારી જાતને નુકાસે કે તમારામાં નતિક હિંમત અને સિદ્ધાનિક વ્યવસ્થાની કેટલી ખામી છે. દુટિમાં+' અધર અને હિંમતમાં પલે એવી યુવકની ક્ષિતિ ન હૈયું. એવી સ્થિતિ માટે તમને શરમ આવવી ને એ. | સાજ, તમે તમારી જવાબદ્દારી નથી, સમજતા એનું એ પરિણામ છે કે સમાજની દશા વધુ બગડતી - છે. સમાજનું ધાવહારિક જીવન અને ધાર્મિક જીવન બન્ડ નિબળે અને કલુષિત સ્થિતિમાં વધુને વધુ મુકાતાં જાય છે, સમાજના મુખ્ય વર્ગો સાધુ અને ગૃહસ્થ બન્નેની ક્વનદશા દિવસે દિવસે વધુ દીન-હીન બનતી જાય છે. જે સડાઓ સમાજને ભરખી રહ્યા છે અને પ્રશાસનને હાનીફર થ રહયું છે તેની સામે પ્રાણવાન પુરૂષાર્થ ફેરવે એ તમારા યુવકજીવનનું મુખનું ધ્યેય હોવું જોઇએ. જે અન્યાય, જે ટૅગ, જે વહેમ અને જે પખંડ તમે પિતે વખોડતો હે તેને જે તમારા જ ઘરમાં અવકાશ મળે છે તે પ્રસંગે તમારી નૈતિક હિમ્મત જરા પણ, મળી મં ' પડવી જોઈએ. પરિસ્થિતિવશાત્ વધુ કરી શકતા ન
તે કમમાં કમ. દૂષિત પ્રથાનું પૂજન તમારે ત્યાં પ્રવર્તે વૃાં સુધી તમારે અનશનાદિ કાંઇ શકય વ્રત ધારણ કરી તેની તરફ તમારે પુણું અસતેષ વ્યકત કરવો જોઈએ. આટલું પણ જે સાચા હૃદયબળથી કરાય તે તેની અસર ઓછી નહિ થા. મારો ઉગ્ર અસૉન ધીરે ધીરે એ પરિણામ લાવશે અને ચોકકસ લાવશે કે તમારા ધુરમાંથી દુધપ્રથાને બહિષ્કાર મળશે. *
, , મારા યુવકો! આમ સત્યનિક અને પ્રાણવાન પ્રગથી કુરિવાજોને હાંકી કાઢવાનું કામ પહેલાં પિતાના ઘર અને !! કુટુંબથી જ શરૂ કરવું જોઈએ. આ શાન્ત પૂણું નુકકર રીતે સમાજસુધારણાનું કાર્ય બહુ સરળ થઈ જશે,
તે જ પ્રમાણે ધાર્મિક વ્યવહારમાં જે વસ્તુ સમય અને પરિસ્થિતિ, યુકિત અને અનુભૂતિથી ખિલાફ જાય છે તેને સાઓ કે આચાર્યો ગમે તેટલી મોટી સંખ્યામાં વળગી રહેલા હોય છતાં તેની પરવા ન કરતાં તેની સામે નિર્ભય વિરોધ.. જગાડવો એ તમારી મહાન ફરજ છે. સાધુના પાકથી અંજાઈ જઈ, કે વૈભવભર્યા કાઢમાઠમાં મહાલતા પદવીધરની શેહમાં દબાઈ જઈને પિતાના સિદ્ધાન્તને કચડી નાંખ એ યુવકજીવનને કલંકરૂપ છે. સુધારક' ગણાતા સાધુઓ કે શ્રાવકે પણ
જ્યારે “ચાલતી ગાડી' માં બેસી જાય છે અને પિતાની વાહવાહ” તથા સગવડને માગ શોધવામાં પોતાના વિચારે અને સિદ્ધાન્તોને કચડી નાંખે છે ત્યારે તો ખૂબજ દુઃખ થાય છે. અને એ પરથી સોધુ અને શ્રાવક' સંસ્થાની સ્થિતિનું માપ વધુ
સ્પષ્ટ થઈ જાય છે. દીક્ષા અને દેવદ્રવ્ય જેવા અનેક ચર્ચાસ્પદ, પ્રજને છે, કે જેને માટે આ સાધુ સંસ્થા પાસેથી ગ્ય રસ્તાની રાહ જોતા બેસવું એ આજે પ્રાયઃ ૩ ગણાય તેમ નથી. કારણ પણ છે કે અધિકાંશ અસંસ્કારી દશામાં ઉછરેલી એ સંસ્થાઓમાં જિજ્ઞાસા અને નમ વૃત્તિને બધા છાસ થવા સાથે માનપાન, 'એહકાર અને દુરાગ્રહના “ભુત” પિતાને ઘેર અડે જમાવ્યું છે. અને રૂઢિપૂજનનું માનસ ત્યાં એટલી ઉત્કટ દશાએ પહોંચેલું પ્રવર્તે છે કે સદસતનાં પિગ્ય વિલેષણની આશા તેમની પાસેથી આજે ૨ખાય તેવી સ્થિતિ પ્રાય: રહી નથી.
અએવ જૈન યુગ”ના અધિકાર લાભ માટે યુવકને વધાઇ દેવા સાથે મારા હાર્દિક આશીર્વાદ ઉચ્ચારતાં એટલું જ સુચવી દઈશ કે, કેઈપણ શ્રીમન્ત કે મહન્તની શેહમાં તે ન પડતાં કેવળ સમાજ અને શાસનની તરફ કલ્યાણષ્ટિ રાખી સત્યશોધનનું મહાનું કાર્ય બજેવે અને સંસ્કારવાડી ઉચ્ચ વિચારો અને ભાવનાઓ પ્રજાજીવનમાં રેડી તેના વિકાસ સાધનના કાર્યમાં મશગુલ બને.
– મેનિન્મ