________________
જૈન યુગ
તા. ૧૬-૭-૩૫
સમાલોચના.
વાહન છે.' એ વાક બાળકે બરાબર સમજી શકશે કે કેમ તે શંકા ભય જણાય છે, રથ, આગગાડી, હવાઈ માનું
જેમ આપણાં વાહન છે તેમ “હે સ” વાહન ઉપર બેસી આહુત જીવન જાતિ–પહેલી અને બીજી કિરણ
શારદાદેવી મુસાફરી કરે છે એમ સમજી લઇ, દેવીની પેઠે વલી, સચિત્ર. પ્રોજક અને સંપાદક: . હીરાલાલ રસિકદાચ આપણે તેના ઉપર શા માટે બેસી ન શકીએ એવે પ્રશ્ન કાપડિયા, એમ. એ. પ્રકાશક શેઠ જીવનલાલ પનાલાલ કિમત બલ. માનસમાં સહેજ ઉભો થશે અને પરંપરાએ હાનિકતો અનુક્રમે રૂા. '૦-૫-૦ અને રૂા. ૦-૬-૬.
નીવડશે એવું અમને લાગે છે. શારદાદેવીની ઓળખાણ " કેવી” વયના વિદ્યાર્થીઓ ઉન્માર્ગે ન જતાં નિકાલ
અડમાં કિરણમાં આવે છે. અબાધિત વીતરાગ માગે સંચરે એવા ઉદેશથી શ્રેણિબદ્ધ
- શારદાદેવીનું બાહ્ય સ્વરૂપ વણવી, તે પૂજવાથી આપણને પાથે પુસ્તકો તૈયાર કરાવી પ્રસિદ્ધ કરવાની શેઠ જીવનલાલ મત મળે છે એમ કહેવું એ બાળબુદ્ધિને સમજવું અધરૂં પનાલાલની લાંબા વખતની ઇચ્છાનું આ સુંદર અને મીઠું પડે તેમ હણે છે. શારદાદેવીના પૂજનથી જ્ઞાન મળે છે એમ ફળ છે. પ્રોજક અનુભવી વિદ્વાન હાઈ, આ શ્રેણીની સંક- સમજી લઇ તેના પૂજન કરવા માત્રથી પિતાને પા! અાવડી લન અત્યારસુધી તે સફળ થયેલી લાગે છે. ભાષા સરળ
જશે એ અખતર કરવા પ્રાય: બા ક લલ્લચાશે. પૂજન છે. ચિત્રો ભાવવાહી અને આકર્ષક છે. છપામણી અને બાંધણી ઉચિત છે. પરંતુ કદ અને કી મત કંઈક મોટો ગણાય,
કરવા છતાં, પાઠ નહીં આવડે તો, દેવી પૂજન ઉપર તેને
અશ્રદ્ધા ઉપજવાને સંભવ છે. તેથી કોઈ પણ જાતની અશ્રદ્ધા જ: પ્રકાશકની અનુકરણીય પિતૃસ્મૃતિએ જૈન હાઇસ્કુલ
ન ઉપજે તે પાઠ લખવા નમ્ર સૂચના છે. “દેવનો રાજ સ્થાપી તેની ઉત્તરોત્તર પ્રગતિ સાધી છે. તેજ પિતૃસ્મૃતિ અહીં
અાવત ઉપર બેસે છે' તે પણ તેટલું જ મુશ્કેલી ભર્યું વાકય ખાસ ધ્યાન ખેંચે છે. અને વિદ્યાર્થીઓ ઉપર તે ઉંડી છપ પાશે એ નિસંશય છે. "
છે. દેવ દેવીઓની વાત આવી વાંચન માળમાં શરૂઆતમાં તે જૈન ધર્મ શિક્ષણ માટેના પાઠ્ય પુસ્તકોની ઘણાં વખતની
ન આપવી એજ વધારે ઉચિત લાગે છે. ૧૪ માં કિરણમાં ખામી આ શ્રેણીથી જરૂર દુર થશે એવી આશા હાલ બંધાઈ છે.
ફેરીઆઓને ચેવડ અપાવવાનું કહેવું પણ સમુચિત લાગતું
નથી. તેથી તો બાળકોને ફેરીઆઓ પાસેથી ગમે તે ચીજ ગુજરાતી અક્ષરજ્ઞાન ધરાવતા વિદ્યાથીઓથી શરૂ કરી
ખાવાની ટેવ પડે અને ટેવ પડી હોય તે તેને ઉત્તેજન મળે ઉતરોતર ચઢિયાતી કક્ષાના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી
માટે તે બાબત કાઢી નાખવા ભલામણ છે. અગ્યાર કિરણાવલીઓની આ મૅગી બનશે. આ શ્રેણી તૈયાર કરવામાં જુદાં જુદા સાક્ષરે સક્રિય સહકાર આપે છે તે
- બીજી કિરણાલીનું પહેલું કિરણ નવકાર મંત્ર સંબંધી ખરેખર આનંદની વાત છે. '
છે. તે માટે કરી દરરોજ ગણુંજ જોઈએ એવું દઢ સૂચન છે. જ પ્રસિદ્ધ થયેલી બંને કિરાવલી મુંબઇની પી. પી. જૈન
મંત્ર સમજાવ્યા વગરજ વગર સમજ મેટે કરી તે ગણવે
એવું સુચન કરવા કરતાં તેને સાદી ભાષામાં સરળ રીતે હાઈસ્કૂલમાં શિખવવાનું શરૂ થઈ ચુક્યું છે. શિક્ષણ કાર્યને એંગે તેના શિક્ષકોને જે જે અનુભવ મળતા રહે તે તે તેઓ
સમજાવી, પછી મેતે કરી ગણવી કહેવું એ વધારે ઉચિત પિતાના અધિકારી વર્ગને વારંવાર જણાવતા રહેશે તે નવી
થઈ પડત. કારણ કે સૂત્ર સમજયા પછી મેટે કરવું સહેલું થઈ આવૃત્તિમાં વધારે ને વધારે ઉપયોગી બનતી જશે એ નક્કી.
પડે છે અને પછી ગણવું રસમય બને છે. નવકારમંત્રના છે. બીજી પા શાળાઓએ પણ આ શ્રેણીને પિતાને અભ્યાસ
બે ભાગ છે. પ્રથમ ભાગ ગણવા કરતાં તેને ક્રિયામાં મુકવા
તરફ એટલે નમસ્કાર કરવા તરફ વિધાઓને દોરવા શું કમમાં દાખલ કરવી ઘટે છે અને તે પરત્વે જે જે ખામીએ તેઓને જણાય છે તે પ્રકાશક અને પ્રજક મહાશયાને
વધારે સલાહકારક નથી ? નવકારવાળી વિજેના ૨૩ મા કિરજણાવતા રહેશે તો ભવિષ્યમાં તેમાં સારા સુધારા વધારા તે
બુમાં મંચ લ વિશે કંઈક સાથે કરવામાં આવ્યું છે થઇ છેવટે એક આધારભૂત પ્રેગી સમાજને અવશ્ય પ્રાપ્ત થશે
તે પણ નકાર, એટલે નમસ્કારવંદન એ સમજાવવાની અને વિદ્યાર્થીઓને આશિર્વાદરૂપ બનશે.
સંધી પહેલી અગત્ય છે. વિદ્યાર્થીઓમાં વિનયભાવ
પ્રેરવા આ '' મંત્રનું શિક્ષણ ઉત્તમ સાધન છે. આની શ્રેણી શરૂવાતથીજ સંપૂર્ણ બેને એમ માની લેવાનું માટેજ આ પવિત્ર મંત્રની વધુ સ્પષ્ટ સમજણ આપવી નથી. સાથી શિક્ષણ પદ્ધતિ અનેક અખતરાઓ માગે છે અમારી સુચના છે. • કાર મંત્રને બીજો ભાગ અને એવા અખતરાઓના પરિણામેજ તે સર્વ સ્વીકાર્યું અલબત ગણવા જે-મનન કરવા જેવા છે. પણ સમજવા બની શકે. ભૂતકાળમાં આવા થોડાક અખતરાઓ જૈન સમાજમાં વગર તે પણ કેવી રીતે ગંણી શકાય તેજ અમને એક છેડે થઈ ચુક્યા છે અને આ દિશામાં આ એક વધુ પ્રયાસ છે, જણાય છે. બીજા સૂ વિના પાડું ત્રીજી આદિ કિરણાલીમાં વિશેષતા એ છે કે આ પ્રમાણ વધુ સંગીન છે અને અમે તે કેવી રીતે લખાય છે તે જોવાની હાલ તે રાહ જોઈશુ. વિશ્વાસ છે કે તેનું ફળ પણ વધારે મધુર બનશે. આ શ્રેણીના પ્રાકત-સૂને વાંચનમાળામાં દાખલ કરવા કે નહીં, દાખલ
મરાઠી અને હિંદીમાં અનુવાદ થાય અને બીજા પ્રાંતમાં પણ કરવા તે કેવી રીતે એ અતિ ચર્ચાસ્પદ વિષયમાં હાલ નહીં • તે શિખવાય અને એ રીતે એકજ જાતનું શિક્ષણ આખા ઉતરતાં. આથી વાંચનમાળામાંથી તે અલગ રાખી શકાય કે સમાજમાં પ્રચલિત થાય એમ અમે ઇચ્છીએ છીએ. નહીં તે અતિ મહત્વના પ્રશ્ન ઉપર વધારે ઉદાર અને વિશાળ
પ્રકાશક તરફથી વિસ્તૃત પ્રસ્તાવના અને વકતવ્ય પ્રગટ ભાવનાથી વિચાર કરી જોવા પ્રયોજક મહાશયને અમારી થયા પછીજ ધર્મો શિક્ષણના સિદ્ધાંતોની ચર્ચા કરવી એગ્ય થઈ ખાસ વિનતિ છે. પડશે. હાલ તે આ બે હિરણાવલીને અંગે થોડીક ચર્ચા કરીશું. ૩૨ મા કિરણમાં, પાલખીમાં પધરાવેલી પ્રભુની પ્રતિમાને
આ પહેલી કિરણુવલીનું બીજું કિરણ ચરવળા" સંબંધી પગે લગાડવાનું ભૂલી જવાયું છે, તે સુધારવાની જરૂર જણાય છે. છે, એ ધાર્મિક ઉપકરણની ઓળખાણ અત્રે ઘણીજ બોલી બંને કિરણુવલીના બાકીના કિરણે અમને પ્રાય: કરાવેલી અમને લાગે છે. ત્રીજી' કિરણ ૯ સ. ઉપર છે. રસપ્રદ અને બેધક જણાય છે. અમે આ “ આવા હંસ ઉપર શારદા દેના બેસે છે. કંસ એ શારદા દેવીનું પ્રવૃત્તિને સર્વ પ્રકારે ફતેહ ઈચ્છીએ છીએ.
અતિ ઉપયોગી