SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ – ચર્ચા પત્ર - સાણંદના ‘જૈન સંઘના કહેવાતા આગેવાના' ખુલાસા કરશે કે ? ૧-૧૦-૩૧ મુંબઈ સમાચારના તા. ૨૮ મી ના અંકમાં દીક્ષા પ્રતિબંધ નીનધ " માટે સાણુંદના શ્રી જૈન શ્વે. મુ. સધ તથી થયેલ કહેવાતા ડરાવની જે બીના પ્રગટ થયેલી છે. તે માટે ગેરસમજુતી ન ફેલાય તેથી કરીને નીચેના હેવાલ મોકલી આપવાની અમારી ફરજ જણાયાથી આપના તરફ મોકલેલ છે, જે સત્ય હકીકત આપના ચાલુ પેપરમાં પ્રગટ કરી આભારી કરશે. 4 “ દીક્ષા પ્રતિબંધ નીબંધ " માટેનો થયેલ ઠરાવ શ્રી સાણુંદના સમગ્ર સંધ તરફનો નથી પરંતુ અમુક સેાસાયટીના સભ્યો તરફથી થયેલ છે. અને તે ઠરાવમાં સહીયા કરનાર બીન ઉમરના તેમજ સામાટીના લાગતા વળગતા છે. આ ફરાવ કરવા માટે શ્રી સાણુંદના સથે કાઇને કાઈપણ જાતની સત્તા આપેલ નથી તેમ સધના નામે કરાવ પાસ થયા નથી. તેમ સધ મીટીંગ પણુમલી નથી. એ ખરડા સાધી જૈન શ્વે. કા. ની વૠણુને ટેકા આપના સંખ્યાબંધ સહીા સાથેનું એક નીવેદન શ્રી જૈન શ્વે. કાન્ફ્રન્સ તથા બરોડા સ્ટેટને મોકલી આપેલ છે જે ઉપરથી સત્ય માલૂમ પડે છે કે એવા કાઇપણ ઠરાવ કરવાને કાઇએ શ્રી સંઘને સત્તા આપેલ નથી તેમ તેવા ઠરાવ થયેલ પશુ નથી. નાં. ૧ લા ના સહી કરનાર “ આગેવાન ગ્રહસ્થ " સાસાઇટીના પ્રમુખ છે કે જેની ફરજ અદા કરવા માટે તેઓની કમીટીના કેટલાક મેમ્બરો તરફથી ( શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાંથી થયેલ રૂા. ૫૦૦૦નુ ॥ માત્ર ગુમની) તપાસ કરવા માટે તેઓને પ્રમુખ તરીકે સત્તા સાંપવાના ઠરાવ થયેલ છતાં તેવા કામાં ભાગ નિહ લેતાં તેઓએ તેમાંથી “ આગેવાન ગ્રદ્ગસ્થ " ।વા છતાં રાજીનામું શા માટે આપ્યું' અને પાધુ પણ ખેંચી લીધું? (અનુસંધાન પૃષ્ઠ ૧૪૭ ઉપરથી ) એક સભ્યે જૈન દીક્ષા પ્રતિબંધક નિબંધ રજુ કરવા ઈચ્છા જણાવી પશુ તેવા નિબંધ એક ક્રિકા માટે ન કરતાં સમગ્ર ધર્મોમાં સગીરને અપાતી સન્યાસ-દીક્ષા માટે દરેક ધર્મને લાગુ પડે એવી નૃતના સર્વગ્રાહી નિબંધ ગાયકવાડ સરકારૅ ઘડવા માટે અનુમિત આપી તે ઘડાયો તેમાં તે સરકારે પોતાની પ્રશ્નપ્રત્યેના ધર્મ અાવ્યો છે. એમ કહી શકાશે કારણુ કે તેવા કાયદા વગર પોતાના રાજ્યમાં સંન્યાસ દીક્ષા અંગે થતી અન પરંપરા નાબૂદ નહિ થાય એમ તેના ચોક્કસ અભિપ્રાય થયા લાગે છે અને એ માટે કારણુ આપણા એ આપ્યું છે. કાન્ફ્રન્સની કાર્યવાહી સમિતિએ સના વિચારોને તક આપી-ધ્યાનમાં લઇ જે ડરાવ કર્યો છે તે દરેક સમા જૈન સ્વીકારો. —મેાહનલાલ દે. દેશાઇ. - ૧૫૧ નાં. ર્ જા ની સહી કરનાર “ આગેવાન ગ્રહસ્થ પ્રાણુલાલ ઉર્ફે પદ્યસાગર મહારાજ કે જે હ્રાલમાં અમદાવાદ આણુંદસાગર સુરીજી પાસે રહે છે. અને જેએના ઉપર તેના સાસરીયા પક્ષે બાઇના ભરણુ પાણુ માટે માસીક રૂા. ૨૫) મેળવવા અમદાવાદની કા માં ફરીયાદ કરેલ છે. તેજ પ્રાણલાલને સુરત મુકામેથી ઉઠાવી લાવવામાં મદદગાર બની અમદાવાદ ઉઠાવી લાવેલા કે નહી? તેમજ થયેલ ડેરાવ શ્રી સંધના નામે તેની • આગેવાન પ્રસ્થાઇ ” નીચે થયેલ છે કે કેમ તેના ખુલાસા તે બહાર પાડશે ? વિશેષમાં તેઓશ્રીના આગેવાન હીટ નીચે દેરાસર વિગેરે ખાતાના ધર્માદા ટ્રસ્ટ વહીવટની મીલ્કતમાંથી કેટલા હારી રૂપીયાની રકમ પોતાના લાગતા વળગતા પાસે ડુબેલા જેવી છે તેના કાંઇ ખુલાસા કરશે ખરા ? 23 નાં. ૩ ને ૪ થાની સહી કરનાર, ‘“ આગેવાન ગૃહસ્થા’ જણાવશે કે પોતે આગેવાન કયારથી થયા? એ હોદ્દો કાના તરફથી તેને સુપ્રત થયે? તેની આગેવાન ગૃહસ્થાઈ નીચે પેાતાના હસ્તક કયા કયા પ્રકારના શુભકાર્યો થા થયેલ ઠરાવ શ્રી સંધના નામે કયારે અને કાની આગેવાન ગૃહસ્થાઇ નીચે કયાં મુકામે થયેલા? તેને ખુલાસા કરશે? તા. ૨૯-૯-૩૧ ઉપદેશકના પ્રવાસઃ કહેવાતા ઠરાવ રજુ કરનાર સાસાયટીના સેક્રેટરી છે. તે સાહેબના સાળા (વીરમગામવાળા-મણીયાર ) કે જે ઘેાડા વખત ઉપર દીક્ષા લેતા માટે શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે હારીજ મુકામે ગયેસા અને ત્યાંથી તેએાના ધર્મકાર્યમાં ભંગ પડાવી ઉડ્ડાવી લાવી-પોતાના પાસે હજી સુધી રાખેલા તેમજ શ્રી ભક્તિવિજયજી મહારાજ વિરૂદ્ધ પણ ઘણાં લેખો જાહેરમાં આપેલા ! આ સાહેબ સહી કરવા છતાં પોતાના ( સાળાને ) કયારે દીક્ષા અપાવશે ? તે કઇ ખુલાસા કરશે લી જાણકાર, ગાગર જ. પર્વત-માસામાં રાખી નિકલી ખુડાલા ગયા હતા જ્યાં પ્રાંતિક મ ંત્રી સાથે પ્રચાર કા અંગે વિચારણા કરી હતી. ત્યાંથી શિવગજ અને ઉમેયુર જઇ અનુક્રમે શ્રી દુર્યાં વિજયજી મહારાજ અને પંન્યાસ શ્રી ક્ષત્રિત વિજયજી મારાજને મળ્યા હતા. ઉમેદ પાબાલાશ્રમની પણ મુલાકાત લીધી હતી. ત્યાંથી પાદરલા, કવરાડા, જઈ સંઘ સમક્ષ મુનિશ્રી સૌભાગ્ય વિજયજીના અધ્યક્ષ અગવરી, ગુડા અને હુરજી જઇ સધને કાન્ફરન્સ સંબંધી પણા નીચે કોન્ફ્રન્સ સû વિવેચન કર્યું. ચાંદરાઇ, ઘુશ્મા, ભાષણો આપ્યા હતા. ચાદરામાં હકીકતા સમાવી તેના ઠરાવોના પ્રચાર માટે સભા ભરી 'માનવ ધર્માં ' અને ‘જૈન ધર્માંની મહત્તા ' એ વિષયા ઉપર અસરકારક ભાષા થયા હતા. ગુડામાં શ્રી રાજ વિજયજી સાથે જીવદયા જ્ઞાન પ્રસારક મંડળ અને સેવા સમિતિ સંબધે ચર્ચા કરી જૈન પાઠશાળાના વિદ્યર્થીઓની પરીક્ષા લઇ ધાર્મિક શિક્ષણ અંગે ચેાગ્ય સૂચનાઓ કરી હતી. પ્રતિક મંત્રી અને શ્રી બીકમ દળો પણ કેટલાક સ્થળે સાથે આવી કોન્ફરન્સના કાર્યમાં મદદ કરી હતી.
SR No.536271
Book TitleJain Yug 1931
Original Sutra AuthorN/A
AuthorHarilal N Mankad
PublisherJain Shwetambar Conference
Publication Year1931
Total Pages176
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy