________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
एतावानेव लोकेऽस्मिन् पुंसां भक्तियोगो भगवति
યમરાજા યમદૂતને કહે છે કે પોતાના સિવાય ખીજા એક ચરાચર જગતના સ્વામી છે. તે સના નિયંતા છે તેનું વિસ્તૃત વન કરે છે. આ પછી ભાગવતધનું નિરૂપણુ કરીને યમરાજા પણુ નામસ્મરણુના મહિમાનું ગાન કરે છે. જેમકે
धर्मः परः स्मृतः । સન્નામમહાલિમિઃ ||
नामोच्चारणमाहात्म्य' हरेः पश्यत પુત્રા: ।
अनामिलोऽपि येनैव
मृत्युपाशादमुच्यत ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एतावतालमघनिर्हरणाय पुंसां सङ्कीर्त्तन भगवतो गुणकर्मनाम्नाम् ।
विश्य पुत्रमघवान् यदजामिलोऽपि नारायणेति म्रियमाण इयाय मुक्तिम् ॥ ६.३.२२-२४॥
યમરાજા પેાતાના દૂતને કયા પ્રકારના વ્યક્તિઓને યમલાકમાં લાવવા તેનુ' વન કરીને ભગવાનના પાષદોના યમદૂતો દ્વારા કરેલા અપરાધ પોતાને અપરાધ માની નારાયણ પ્રભુને અપરાધ બદલ ક્ષમા કરવાનું કહીને તેમને નમસ્કાર કરે છે.
ગુણનિધિને યમપાશથી બાંધતા યમદૂતા શિવના પાદાને જોતાં પૂછે છે કે અમારા કામાં વિઘ્ન ઉત્પન્ન કરનારા આપ કાણુ છે ?
શિવગણા યમદૂતને કહે છે કે પરમધામિક પિતાના પુત્ર ગુણનિધિનાં પાપે બળી ગયાં હોવાથી તેને યમલોકમાં ન લઈ જઈ શકો. યમદૂતો કહે છે કે આના પિતા ધાર્મિ`ક હતા પરંતુ આ ગુણનિધિ તે પાપી છે અને તેણે શિવનિર્માલ્ય એળગ્યુ. ત્યાદિ દુષ્કમ' કયુ`' છે. તેણે કરેલા ધમાઁ આપ જણાવે. શિવગણા કહે છે કે
किकराश्शिवधर्मा ये सूक्ष्मास्ते तु भवादृशैः ।
થહત્મ્ય થ જથ્થા જીત્રા યે સૂક્ષ્મøિમિઃ ।।૨૮.૨૩/
શિવગણા ગુણનિધિએ કરેલ ઉપરાક્ત ત્રણ ધર્માંની યાદ અપાવે છે. શિવગણાના કહેવાથી યમદૂત
વૃત્તાંત કહ્યું.
યમરાજાએ કહ્યુ કે– ‘જે લલાટે ત્રિપુંડ કરતા હોય, શરીરે ભસ્મનું લેપન કરતા હોય, રુદ્રાક્ષ ધારણ કરતા, જટાધારી, પોતાના ગુજરાન માટે શિવનો વેષ લઈને ફરતા હોય તેને તમારે છેાડી દેવા, તેમને કયારેય અહીં ન લાવવા.”
યમલોકમાં ગયા અને ધમ`રાજા(યમરાજા)ને ગુણનિધિનું સમગ્ર
અજામિલ આખ્યાનના સંવાદો વિસ્તૃત, વિષયનુ` વિશદ વણુĆન કરનાર અને અસરકારક છે, જ્યારે ગુણનિધિચરિત્રના સ`વાદો સક્ષિપ્ત છતાં વિશિષ્ટ છે.
(૮) અજામિલ આખ્યાન અને ગુણુનિધિચરિત્રમાં ભક્તિ, પૂજન અને નામસ્મરણુ તથા શ્રવણુના
મહિમા ગાવામાં આવ્યા છે.
૩૨ ]
[ સામીપ્સ : એપ્રિલ, '૯૨-સપ્ટેમ્બર, ૧૯૯૨
For Private and Personal Use Only