SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગીતામાં ભકિત માગના પ્રાર`ભિક વિકાસ દેખાય છે. અને તેથી જ, વિષ્ણુમજિતવિજ્ઞાનર્થી નિષિ વવષમઃ ।૧૧ એમ નારદ પુરાણે નોંધ્યું. તા ખીજી બાજુ, સ્ક પુરાણું, ब्राह्मणक्षत्रिया वैश्यः शूद्रो वा यदि वेतरः । વિષ્ણુવિજ્ઞસમાયુક્તે જ્ઞેયઃ સર્વાત્તમશ્ર સ: ॥૧૨ એમ કહીને વિષ્ણુભકતની સર્વાંત્તમતા દર્શાવી છે. આમ છતાં, હરિવદર: દર ત્ર હરિ: ! અને શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ સૂચયું તેમ, ગાયત્રીનેવારુચેરન્તરાછેદ ન દ્રવ્ય:। એ ન્યાયે, શિવ, વિષ્ણુ, શક્તિ (કે કાઈ પણ ઈષ્ટદેવ) વસ્તુત: એક જ છે, પરમતત્ત્વ જ છે, એ ભાવ સ્પષ્ટ થાય છે. પરમતત્ત્વનાં આ તા સાકાર સ્વરૂપો જ માત્ર છે. શકરાચાયજી, મતિર્મને 7 વિમવેદ એમ કહીને, શંકર ભક્તિનેા આગ્રહ દાખવે, ૫'ચદેવની પૂજા વિધિ દર્શાવે, વિષ્ણુ અને દેવીનાં સ્તન્ને રચે, મન વિન્ધનું મન ગાવિયમ્ ગાવાનેા ઉપદેશ કરે, એ બધું સાકાર પરમેશ્વરની ભક્તિ જ દર્શાવે છે. આ સાકાર-ભતિ ઉપરાંત, તેમણે નિરાકાર-ભક્તિ પણ દર્શાવી છે, કે જ્યાં ભકત-ભક્તિ-ભગવાન બધું જ એક બને છે. આ વસ્ત્રાલમ્યાનમ્ છે. શાશ્તિયે દર્શાવેલી આ પરાનુરક્તિ:૧૩ છે. ગીતાએ, તમે માં તત્ત્વતા શવા વિશતે તનન્તરમ્૧૪ કહીને આ જ વાત જણાવી છે. આવા, એકત્વ સાધતા જ્ઞાની-ભકત છે. આ ભકિતને ન સ્વીકારનાર સંસારનાં બંધન અનુભવે છે. એમ શાશ્તિય સૂચવે છે.૧૫ જ મુક્ત ભક્તિથી પ્રાપ્ત થતા ઈશ્વરાનુગ્રહ જ આવી અદ્વૈત વાસના જન્માવે છે એમ ભાનુપ્રવેગ પું સામāતવાસના । અવધૂત ગીતાએ૧૬ દર્શાવ્યુ` છે. સથા શરણાગતિ અને પ્રત્તિને આ ભક્તિમાગ છે. ભકત અહી બિલાડીના બચ્ચા જેવા બની જાય છે. તેની બધી જ કાળજી માતા (2 દેવ) રાખે છે. તેણે તે માત્ર, ઇષ્ટને શરણે જ રહેવાનુ હાય છે, નિષ્કામભાવે, નિ:સ્વાથ ભાવે. આવી નિઃસ્વાથ ભક્તિના ખાધ કરતા મહત્ત્વના ગ્રંથ, નારદ ભક્તિસૂત્ર છે. પ્રેમભાવની રીતિએ ભક્તિની વાત અહીં હાઈને, તે પ્રેમ ધર્માંતા ગ્રંથ છે. તેના પર વૈષ્ણુવભક્ત શ્રી વિષ્ણુ સ્વામીની દૃઢ અસર દેખાય છે. નારદ ભકિતસૂત્રો કરતાં, આશરે ૨૦૦ વર્ષ પૂર્વેના એવા જ મહત્ત્વના ભક્તિ વિષયક ગ્રંથ તે શાંડિલ્ય ભક્તિ સૂત્ર છે. તેના પર આચાય. શંકરે દર્શાવેલ અદ્વૈત સિદ્ધાન્તની વિશેષ અસર છે. ભક્તિના સિદ્ધાન્તાનું અહીં. વિશ્લેષણ હાઈતે, શાંડિલ્યસૂત્રોને ભક્તિષમાં ગ્રંથ કહીં શકાય એમ છે. મૌય સુયન્તિ મહાનુમાયા:।” એ અનુભવવાણી મુજ્બ, માનવ માત્રમાં સહજ ભાવે પ્રવતતી લાગણીનું ભકિત માગ'માં ઊધ્વીકરણ છે. પેાતાના કરતાં વિશેષ કાંઈક ધરાવતાં અલૌકિ કે દિવ્ય તત્ત્વાને દેવ તરીકે કલ્પીને, થતી વૈદિક સ્તુતિઓમાં આવા જ ભક્તિ ભાવ વ્યકત છે. ઔપનિષદ્ પ્રાથના પણ્ કંઈક આવી જ અભિવ્યકિતનું ફળ છે.૧૮ ભકતાએ ગાયેલા વિવિધ દેવ–દેવીનાં, કે નદી-પતિ, આદિનાં સ્તોત્રો પણ આવા જ ભકિત સંદર્ભ'નું પરિણામ છે. આ રીતે, સગુણ કે સાકાર સ્વરૂપાનાં ધ્યાન—શન દ્વારા, તેના કૃપા પાત્ર બનવાની તેમ, ભક્તિના લિસ્વરૂપે છે. અને આવી કૃપા મળતાં, પોતે જ, ઇષ્ટ સ્વરૂપ બન્યાનો આનદ અનુભવાય છે. વસ્તુત: આ ભકિત તા અનંત યાત્રા છે, અનંતમાં પરિણમવાની છે. Devotion to God, regarded as the way to the attainment of final emancipation and eternal bliss ર] [સામીપ્સ : એપ્રિલ, ’૯૨-સપ્ટેમ્બર, ૧૯૯૨ For Private and Personal Use Only
SR No.535783
Book TitleSamipya 1992 Vol 09 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages95
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy