________________
Shri Mahavir Jain Aradhana Kendra
ભકિત મીમાંસા
*
+
हया हदुद्गता भक्तिः निर्मलानन्दकारिणी । निर्व्याजामोदकर्त्री या भक्तिः, कस्य न तुष्टये 11 ग्रहाः प्रीताश्च भक्त्यव यक्षगन्धर्व' किन्नराः । प्रीताः भक्त्या भवन्त्येव देवदानवमानवाः ॥ ज्ञानोत्पत्तिर्भवेद् भक्त्या भक्ति: भगवतः प्रिया । भक्तिः परमतत्त्वार्था भक्तिश्चाभयदायिनी ॥
દ તે દર્શાવી છે.
www.kobatirth.org
- આવી આ ભકિત, સૃષ્ટિસર્જનના સમયથી એક યા ખીજા સ્વરૂપે પ્રવતી રહી છે. સ્વાથ, ભય, અહોભાવ, પૂજ્યભાવ, વગેરે આ ભકિત માટેનાં નિમિત્ત બન્યાં છે.
ઊભયપદી મગ-ધાતુ (મતિ-મનસે) ધાતુના, Seperation, Division, Decoration, Argument, Devotion, Homage, આદિ દ્વૈતભાવમૂલક વિવિધ અ` સંદર્ભોમાંથી Devotion, કે Worshipને ભાવ, મતિ શબ્દના સંદભે વિશેષ સ્વીકાય રહ્યો છે.. આચાય શંકર પણ, મતિમ નેન ત્રિમà આદિ ગાઈને, આ જ વસ્તુ વ્યકત કરે છે.
૨૦]
આ ભક્તિ, ભારતીય વૈચારિક અને અનુભવમૂલક ચિંતનની વિશિષ્ટ ભેટ છે. તત્ત્વવનના ઉપલક્ષ્યમાં સ`પૂર્ણ` વૈચારિક સ્વાતંત્ર્યને અપતી આ ભૂમિ પર ચિંતનની ઉચ્ચતમ અભિવ્યકિત થયેલી છે. મનીષીઓએ મનન કરી કરીને, વિવિધ માર્ગો કે સપાના સૂચવ્યાં, અને સાકાએ પેાતાની રુચિની વિવિધતાને લીધે, કે ક્ષમતાને લીધે જે અનુરૂપ લાગ્યાં તેને તેમાંથી સ્વીકાર કર્યાં. ‘દર્શન’ તરીકે ઓળખાતી આવી પારમ્પરિક દૃષ્ટિ, કે માગ" અહીં પ્રમાણભૂત બન્યા અને અપનાવાયા. આ દૃષ્ટિ-સપ્તક આ રીતે દર્શાવી શકાય :
સામથ્યા દૃષ્ટિ વૈશેષિક દર્શોન
વિવેકદા દૃષ્ટિ
નિશ્ચયદા દૃષ્ટિ
નૈમ હયદા દૃષ્ટિ
સહાયદા દૃષ્ટિ ફેલા દષ્ટિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
વાસુદેવ વિ. પાઠક
ન્યાય દેશન
સાંખ્ય દશન પૂર્વમીમાંસાદન ચાગ દન
- ઉત્તરમીમાંસા દર્શીન. આ ઉપરાંત, તત્પરતા દૃષ્ટિ પારંપરિક ભક્તિ
વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાનમ્, ગુજરાત શાખાના, ૧૯૯૨ના વડાદરા ખાતેના વાર્ષિક અધિવેશન નિમિત્તે પ્રસ્તુત કરેલા લેખ.
અધ્યક્ષ, સંસ્કૃત-પ્રાકૃત વિભાગ, ખી. ડી. આર્ટ્સ' કૉલેજ, અમદાવાદ
For Private and Personal Use Only
[ સામીપ્ટ : એપ્રિલ, '૯ર-સપ્ટેમ્બર, ૧૯૯૨