________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણનારને જાણા
[r
લેખક : રતિલાલ માણેકચંદ શાહ
આત્મા ચેતન છે, જ્યારે કર્મો જડ છે, પણ તે કર્મોને દુર કરવાના પુરૂષાય મંદ હાવાને કારણે આત્માના પ્રકાશ બહારમાં જણાતા નથી જેમ કે સ્ફટિક મણિ પર અનેક ધાગાએ વીંટાળવામાં આવે તેથી તેને પ્રકાશ અવરાય પણ તે તે મૂળ સ્થિતિમાં જે પ્રકાશમાન છે, તેવુ જ રહે છે. ધાગાને જ્યારે દુર કરવામાં આવે છે. ત્યારે તે જેવુ છે તેવુ' જ ઝળહળે છે, તેમાં કાંઇ ફેર પડતા નથી. તે પ્રમાણે ત્યારે આત્મા વિભાવદશામાંથી ગુલાંટ મારી સ્વસ્વરૂપ તરફ દ્રષ્ટિ દે છે અને તેનું અનુસ ંધાન કરી, અશે અનુભૂતિ કરી સમકિતનો આવિષ્કાર કરે છે અને તે પથ પર પ્રયાણ કરતાં અને પુરૂષા ને તે તરફ઼ ફ઼ારથતા આત્મામાં રમણતા કરતાં કરતાં છેવટે શુકલ ધ્યાન ધવી પૂર્ણિતાએ પહેાંચે છે એટલે કે સ્વર્ણાનું સ પૂર્ણ પ્રગટી કરણ કરે છે. કેવળ જ્ઞાનને આવિષ્કાર કરે છે. તે ગુણે! કાંઇ બહારથી લાવવા પડતા નથી. તે તે। આત્માના જ ગુણા છે અને તેમાં જ છàા છલ ભરેલા પડેલા છે. જરૂર છે તેના પ્રગટી કરણની એટલે તે આત્મા સ્વગુણાથી પેાતાના શુદ્ધ સ્વરૂપનું પ્રગટી કરણ કરે છે કારણકે ગુણુ-ગુણીને અભેદ ભાવ હાય છે જે છે તેનું જ પ્રગટી કરણ કરવાનુ છે. જૈન હોય તે પ્રગટે નહિ. છે માટે જ પ્રગટે છે. જરૂર છે તેના પ્રગટી કરણની તે તરફના પુરૂષાથ ફેરવવાની.
આત્માની અન'તી શકિત છે, પણ તે પોતાની શકિતને ભૂલીને બહુારમાં ફાંફાં મારે છે, છે પેાતાનામાં અને ખેળે છે ખડ઼ાર તા, તે કયાંથી મલે? અંત શકિતના ધણી આત્મા, રાકે ખનીને, લાચારી ભગવતે! જ્યાંતા આંવા નાખતા, ચાર ગતિના ચક્કરમાં ધુમ્યા કરે છે. તે ધારે તેા ક્ષણાર્ધમાં અન`તજ્ઞાન-સુખ અને માનદના આવિષ્કાર કરી શકે છે. એવી અમેધ શક્તિ એનામાં ઢાંસો ઢાંસ ભરેલી પડી છે, પણ તે મૂર્ખાને ખબર નથી એટલે કેાઈ મારૂ' ભલુ કરી દે, કંઇ મારા ઉદ્ધર કરી દે તેમ પરવશ પડી સંસારમાં આળાયા કરે છે અને આવનાવન કર્યાં કરે છે તેને સાચા રસ્તા સૂઝતે નથી અને તેનુ પરિભ્રમણ અવિરત ગતિએ ચાલ્યા જ કરે છે.
અને શુભાચુભ કર્માનુસાર, જીવને શુભાશુભ ગતિ પ્રાપ્ય બને છે. તેમાં નારકીમાં એટલી તીવ્ર વેદના હાય છે કે ત્યાં અહોનિશ આકુળતા વ્યાકુળતા જ રહે છે અને અત્યંતવેદનાને કારણે તેને ખીજું કાંઈ યાદ આવતું નથી નિતાંત તેની દૃષ્ટિ દુ;ખ પર જ રહે છે. ત્યારે બીજી ગતિ તે તિપ`ચ ગતિ છે, ત્યાં પણ પરાધિનદશા, સખ્ત મજુરી, વાચ'નું ઠેકાણું નહિં. ભૂખ-તરસમાં તરફડવાનું, ખાદિ નિરૅતા ખાવાનું નહીં. તર ભૂખ્યા પડયા રહેવાનું પાણી આપેતે પીવાનું નહીંતર તૃષામાં તરફડવાનું આ પ્રમાણે તે ગતિમાં પશુ અનતા દુઃખ ભોગવવાના એટલે ત્યાં પણ ધમ આચરી શકાતા નથી. દેવગતિમાં અન'ત સુખ ભગવવાનું પણ તે પ્રત્યેક ભૌતિક સુખા હૈાય છે
For Private And Personal Use Only