________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ
[ મહા-ફાગણ
પણ બન્યા હતા, પણ યુવાન માણસ આટલે ધનની અસ્થિરતા જાણી સદુપયોગ કરી લીધે પરોપકારી થઈ શકે છે એ વાતનું પ્રજાને તે વાત તેટલા માટે ખાસ નેધવા લાયક છે. 'ગૌરવ હતું અને મહાવીરનું તે પ્રકારનું જીવન રાજ્યાધિકારે મહાવીરને જરા પણ અભિઅનુકરણીય હતું. આ મિલકત અંતે તો બધી માની ન બનાવ્યા. એ તે જેમ અધિકારમાં અહીં મૂકી જવાની છે અને એટલે તેને
આગળ વધતા ગયા તેમ વધારે નમ્ર અને પરોપકારમાં ઉપગ થાય તેટલી જ ખરેખર પરહિત કરનાર તેમજ પરોપકારી થતા ગયા તે પિતાની મિલકત છે, પણ આ બુદ્ધિ માટી અને જેમ નવા વરસાદ અથવા વાદળાંથી વચ આવે અને તેમાં જરા સ્વાર્થ જેવું પણ આકાશ નીચે આવે છે તેમ તે પોતાની
ખાય છે, પણ યુવાન વયમાં આવી બુદ્ધિ સમૃદ્ધિથી અનુદ્ધત રહ્યા નહિ. તેઓના રહેવી એ ઘણી મુશ્કેલ વાત છે અને તેથી સંસ્કાર જ આ ઉદ્ધતાઈથી દૂર હતા અને તે વધારે પ્રશંસાને ચગ્ય છે. વૈશાલીના જન- તેઓનું વલણ પણ એકમાર્ગી હતું. તેઓ રાજ્યમાં વસતા એક ઊછરતા યુવકની આવી કદી ગવવચન બોલ્યા નહિ અને જે ભૂલ સરસ વૃત્તિ છે એ વાત જાણીતી થઈ ગઈ અને મરીચિના ભવમાં કરી હતી તે આ જીવન અનેક માણસોએ તેને પોતપોતાની જરૂરિયાત
પુનઃ ન કરી એટલે તેઓ કદી ગવવચન બાયા પ્રમાણે લાભ પણ સારી રીતે લીધે.
નહિ અને સાદાઈમાં જ શોભા માનતા રહ્યા.
યુવાનવયમાં આવા વૃદ્ધને છાજતા ગુણ જોઈ પિતાની લમીનો પિતાને હાથે જ સદુ- લેકે બહુ રાજી થતા અને તેના જેવા થતા પણ પિતાના જીવનમાં કરે તે જ સાચે અનેક પુત્ર-પુત્રીઓને દાખલો આપતા. આ લક્ષમી પામવાનો અર્થ છે. જે પુત્રને માટે રાતે
રીતે વદ્ધમાનકુમા૨ દાખલો લેવા લાયક બની
સાતમા વારસે આપી જાય છે તે પુત્રના દુશ્મન છે ગયા હતા અને ચતુર હોવાથી આ વાત તેઓ અને સમાજના દ્રહી છે. પુત્ર જાણે નમાલા
જાણતા હતા, છતાં તેવા પતિ હોવું એને કે માંડી વાળેલ થવાના છે તે માટેના સર્વ
પિતાની ફરજ જ સમજતા અને તેથી આ પ્રય છે અને તે બધી રીતે નકામાં નીવડે સર્વ ગુણ તેમનામાં સ્વાભાવિક રીત વિકાસ છે. પુત્રમાં હશિયારી કે આવડત હોય તો તેને પામી રહ્યા હતા. તેઓની ગુણપ્રાપ્તિમાં માતાવારસો આપી જવાની કાંઈ પણ જરૂર નથી અને પિતા તથા મોટાભાઈ ન દિવર્ધન મદદ કરી તે નમાલે હોય અથવા તેઓ સવ નમાલા હાય રહ્યા હતા અને કદી તેને પાછા ન પાડતા અને તો તેને વારો આપી જ નકામે છે, કારણકે તું તે નાને મે એવી વાત શું કરે છે એવી તેવા નમાલા વારસે જાળવી કે ટકાવી ટીકા કરી એમની ગુણપ્રાપ્તિમાં વિધ્ર નાખતા શકતા નથી. અંતે તે વાર હોય તે પણ નહોતા. આથી વડીલવર્ગના સ ષ અને પ્રજાના તેને તેઓ કે ઈપણ રીતે ખેઈ બેસે છે. આથી વખાણુથી તેઓ ગુણપ્રાપ્તિમાં વધારો કરતા વારસો આપી જવાનો વિચાર કરો નકામો
રહ્યા અને લઘુવયમાં એક દાખલો લેવા લાયક છે, અયવહારૂ છે, બીનજરૂરી છે, પિતાને ગૃહસ્થ બન્યા-આવી બાબતમાં દાખલાઓ હાથે બને તેટલે પૈસાને વ્યય કરવો અને ઘરડા માણસેના લેવાય છે. પણ વર્ધમાન બને તેટલો વ્યય પરોપકારમાં કર એ જ તે યુવાન વયે નાની ઉમરમાં દાખલે લેવા તેટલા માટે સાચી મુડી છે અને સાથે તે જ લાયક બની ગયા અને લોકોએ તેમનો દાખલો આવે છે. બહુ નાની વયમાં વર્ધમાને આ લીધે પણ ખરો. મહાવીરની આ પ્રતિષ્ઠા
For Private And Personal Use Only