________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈનધર્મપ્રકાશ
ભાદરવા–આસા પ્રભુની લીલા
પ્રભુ -.રી લીલા કેવી ! પ્રભુ તારી દીલ. કેરી અનાથ ને બધી દુનીઓ, બનાવ્યા નર અને નાથા રમ્ય: ત્રણ લોક તે જળમાં, પ્રભુ તારી ટ્વીટ ટેલી સૂર્ય-ચંદ્ર ખીલે ગગને, દિવસ રાત્રી ક્રિસે ી તાર. હસતાં રહે ભવને, પ્રભુ તારી લીલા ક વસે વર્ષા તણી ડેલી, નદી ઢોડે ખની ચૂંટ મન.ચા વૃક્ષ ને વેલી, પ્રભુ તારી લીલા દેવી' સમદર ગાજતે રહેતે, કિનારું ભેટતા થોડ સમીર સાથે સદા મતે, પ્રભુ તારી લીલા કેવી જગમાં સત્યનાં નામે, જીડી દુીચા જીવે કેવ લડે સૌ સ્વાનાં માટે, પ્રભુ તારી લીલા કેવી સંસાર રૂપી સમંદરમાં, ઝૂલે છે ના માનવીડ જીવે અાશા નીરાશામાં, પ્રભુ તારી લીલા કેવી ધરી મુખે સુધારસ સૌ, દીધે છે વિષની ખ્યાલો: સગાઈ છે બધી સ્વાથી, પ્રભુ તારી લીલા કેવી ! ગરીબનાં સૂપડાં દેખી, ઇમારત પણ હસે કેવી વિધી તારી લીલા કેવી, પ્રભુ તારી લીલા કેવી! “સુધાકર” સુરેશકુમાર કે. શાહ-ભાવનગર.
૧. કુદરત.
પુસ્તક ૮ મુ અઃ ૧૩-૧૨
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર સર ૨૪૮૯ વિમ્ સ, ૨૦૧૮