SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મારીના નિધ ૫ ૧૧-૧૨ ] તેને પ સ ૧૧ ના ચાબ વિ ૧૬ અને શનિવાર સ્થાપન ક સહત ૧૧૨૧ શ્રીમાળ પર કર્યો ધારાકીય-સંતો,..જબુક કઃ મકાન...નામ ઉભા નામાભુત તપની ગુણવતા તારિણમ્માંથ મ્બિ મેતન સદૈવ (૧) સર્પી દેવાયત્ ર્યુ * ઉપરના લેખો પથી અને માંકા ના ખેતામાંથી નીકળેલા પરિકરા ઉપરથી એ અનુમાન થઈ. શકે કે, ૧૧-૧૨ મી શતાબ્દિએમાં આ માંકા’ (મકા) નામનુ પ્રસિદ્ધ અને સમૃદ્ધિશાળા ગામ અથવા સ્થાન હશે. ત્યાં અનેક દેરાસરા અને Acharya Shri Kailassagarsuri Gyanmandir યુગી ગયા. યમાં જ ગભાશાની શાખાતમાં એ જ માં ગામની પાસેના ખેતરમાંથી પર્રિકરની ગાડીગ્બો ૩. તથા પરિકરના ઉપરના ભાગની કડા ૧. મ બુ મંત્ર નીપાં હતાં. માંદા કારી તાલુકાનું ગાન હોવાથી એ ત્રણે નગ જની કચેરીમાં લાવીને રાખવામાં આવ્યા હતાં. રાજ્ય નથી હારીજના ચાવીને એમાં તેની કાન કિંમત આપીને કઈ જવા માટે સુચવવામાં મા હતું; પરંતુ આવકાએ કિંમત આપવાની ઈચ્છા ન દેખાડી, તેથી ચાર છ માસ કચેરીમાં રાખીને ડીંબાળા બાદ માન્ય નથી એ ત્રણ ચીજને હાજિના નવા સરમાં એક જગ્યાએ મુકી રાખી છે. આ ત્રણે સાથે જ ગુપુરની ઉપર જણાવેલી ગાદીની રેલા જ પ્રાન, મનહર, શીપણાઅના નિયનાનું-રંતુ સાર સુંદર યુક્ત સફેદ માસમાં બનેલી છે. અને ગદી લગભગ એટલી જ લખાઈ તથા ખેંચાવાળા છે. આગાની પૈક ગાડી પર વિ. સ. ૧૧૨૬૯ ના વૈશાખ વદી ૧૧ શનિવારનો લેખ . જે ઉપર આપેલા બીન નબના તેની સાથે વારે વાર મળતો છે, એટલે તે આપ્યા નથી. અર્થાત મા ગાદી પણ સુધરી નામની અવિકાએ કરાવીને સ. ૧૧૨૬ માં મોકા નામના ગામના જિનાલયમાં સ્થાપન કરી હતી. ( આવાની વસ્તી થી કો, તેમાં પ શા તેના પર ગોવાળો શ્રાવ વધારે પ્રમાણમાં હો ૩ ) થારાપ્રયિ ગુરૂની આધન્યાવાળા બાવકાનું આ જિનાર્ય સોં, ૧૧૨૬ માં અથવા કદાચ તે પહેલાનુ પણ બનતુ હોય. આ જિનાલયે ક્યારે અને શથી નાશ થયો તે એક્કસ રીતે ાણવામાં આવ્યું નથી પરંતુ મુશબાળી તેનું ગુજરાત ઉપર કશું થતાં તે વખતે નાશ થવાની સંભાવના થઈ શકે છે. ત્તના સમયમાં આવાએ કિર, અમુક નામાં ભડારી દીપાં દાય અને માર્નોને સાચે જ થા હાય. ' અથવા મુર્તિએ જુદી તુ જગ્યાએ ભરી હોય તેમ લાગે છે કારણ કે નીકળેલા પરીટીની એક પણ માર્તક દારેસોપ્યા નાશ નથી. નથી પાદરા નીર્તા છે એ નાના દેરાસરાના પાયા વગેરે કઈ પણ ચિતો દેખાતા નથી. તેથી પાસે રાક જે આ ચાશે. પાક ન કાર્યા હોવાનું જણાય છે, મારું નામાંથી શિકા નીમા છે. આમ આખો કરવામાં આવે તો તેમાંથી ભગવાનની મુર્તિ મળી આવવાની સંભાવના જાહેર સંસ્થા અથવા પ્રતિહારની છે. લનીપતી ગૃહસ્થ અને મુખ્ત ઉપર ધ્યાન આપે. આ કા ખની શકે, બાબ.. For Private And Personal Use Only પ્ર મુ. ૧૫૧૯ વર્ષ અત્યે શંક શ્રી પ્રભાબ ગચ્છ શ્રી કમાલ નાની ચર છે કાળાં શકુન શાળા માં કા નામનું ભાનમાં માનપત્રુ શ્રેષો શ્રી નમિનાક મુખ્ય જીવંશતઃ કારિ શ્રી વરિ । નાંદા ચાર વાસ્તવ્ય । . આ તૈયાર સિદ્ધ થાય છે કે, વિક્રમ સ. ૧૯૧૯ માં આ ગામમાં શ્રાવકોની સારામાં સી વસ્તી હો, શ્રીમન્તા પણ સારા પ્રમાણમાં હો, સાધુ મહારાજે પણ આવતા જતા હરશે. ૧૫૧૯ પછી શા કારથી આ નગરનો નાશ થયો. અને લા યા કારણથી ચાલ્યા ગયા હશે તે નિય કરવ!ની જરૂર છે.
SR No.533925
Book TitleJain Dharm Prakash 1962 Pustak 078 Ank 11 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1962
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy