________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો
યંત્ર અને ચંત્રી ,
લેખક : બાલચંદ હીરાચંદ “સાહિત્યચંદ્ર હાલને કાળ એ યંત્રયુગ કહેવાય છે. કારણ કે, આ યંત્ર અને મંત્રીની ઉપમા આપણું શરીર હાલમાં માણસની દરેક જરૂરીઆતે યાંત્રિક રીતે અને આત્માને બરાબર લાગુ પડે તેમ છે. આપણું પુરી કરવામાં આવે છે. માણસ શીધ્ર પ્રવાસ કરી આ શરીર નિર્દોપ અને જપ, તપ, પાપકાર કરી શકે છે, ખૂબ લાંબાંનું સાંભળી શકે છે અને ખૂબ શકે એવું નિર્દોષ અને કાર્યક્ષમ નહીં રાખીએ તો દૂરનું જોઈ પણ શકે, છે અને એ બધું યંત્ર દ્વારા આપણાથી કોઈ પણ કાર્ય સિદ્ધિ થવાનો સંભવ સાધી શકાય છે. તેથી જ એને યંત્રયુગનું નામ રહે નહીં. પણ આપણા આ બ્યુલ શરીરમાં જ જો આપવામાં આવે છે. પણ એ ધ્યાનમાં રાખવાનું કોઈ જાતની વિકૃતિ પેસી ગએલી હશે તો તે શી છે કે, યંત્ર પિતાના ચક્રે અને બીજા અનેક જુદા રીતે કામ કરી શકો ? જેમ યંત્રમાં કોઈ કચરે જુદા અવય સાથે તૈયાર મૂકી રાખેલું હોય તો પેસી ગએલ હોય અને તેને સુલભ રીતે ચાલવા એ પતની મેળે કાર્ય કરી શકતું નથી. હાલી પણ માટે તેલ વિગેરે અપવામાં નહીં આવેલું હોય તે શકતું નથી. તેને કાર્યાન્વિત કરવા માટે કઈ ગુમ તે આડુ અવળું ચાલું. યંત્રીની શક્તિ નકામી કરી અને અનાકલનીય શક્તિની જરૂર હોય છે. એ શક્તિને નાખે. અને કદાચ ખુદ યંત્રનો જ નાશ કરી નાખે, આપો એ યંત્રને પ્રાણુ કીએ તો ચાલે ! અને આ રીતે ગ શા સાવ પબિન એ પ્રાણને એ યંત્રની દષ્ટિથી યંત્રો કહીએ તો ચાલે
આહાર વખતસર નહીં આપવામાં આવે તો એ પણ તેમ છે, એટલે યંત્ર અને મંત્રીને અન્ય સહકાર
આડુંઅવળું ચાલી રેગી થઈ જાય. એવું શરીર સાધ્યા વિના યંત્ર દ્વારા કાંઈ પણ કાર્ય સંભવતું
આમાનું કાર્ય કેવી રીતે સાધી શકે ? એની શક્તિ નથી.
જ ક્ષીણ થઈ ગએ હેય તો તે તપ, જપ, સ્વાજેમ યંત્ર યંત્રીની સડાયતા વગર જીવહન શબ ધ્યાય, અધ્યયન, અધ્યાપન અને પાપકાર કરવા જેવું પડી રહે છે, તેમ તેને કાર્યપ્રવણ કરનારી
માટે ઉપદેશ પણ રીતે આપી શકે ? તેમ પરહિત શકિત પણ યંત્ર વગર નિકિય પડી રહે તેમ છે.
સાધવા માટે પરિક્રમનું કાર્ય શી રીતે કરી શકે ? માટે વત્ર અને મંત્રીને સૂ૮ કાર રમને સુમેળ હોવાની
અર્થાત-યં ત્રી એટલે આમાનું કાર્ય સુલભ અને નિતાંત આવશ્યક્તા છે એ પણ જણાય છે. સરળ કર આપવા માટે આ યંત્રને એટલે શરીરને
એ યંત્ર એ કાર્ય કરવાનું સાધન છે. એને તરલ અને કાર્યક્ષમ રાખવું જ રહ્યું. અને શરીર આપણે ગમે તેટલું સાચવીએ નાં મંત્રીમાં કોઈ જે સારૂ રાખવું હોય તો તેના નિયમ પાળવા જ દિલ રહી ગએલે હશે તો એ યંત્રી યંત્રને ક્ષણવારમાં પડે. અનુભવી જ્ઞાન ભગવંતોએ એના નિયમ ઘડી ભાંગી તોડી વિખેરી નાખો ! જેમ યંત્રને સાફ કાયેલા છે. ખાધ-અખાદ્ય, પેચ-અપેય પદાર્થોના નિર્દોર રાખવાની જરૂર છે તેમ મંત્રીની પણ કાર્ય- ભેદે પુરી રીતે સમજાવેલા છે. તેમજ તેવા શુદ્ધ ક્ષમતા અને નિર્દોષતા કાયમ રાખવી જ પડશે. પદાર્થો વાપરવાના સમય અને ઋતુઓને નિદેપ પણ એથી આગળ વધીને અમે એમ પણ કહીશુ કે, કરી આપે છે. યંત્ર કરતા યંત્રીની જ વધારે નિદાંપતા સાચવવાની એવી નિયમબદ્ધ આચરણ કરનારને કે રાગ
કે અશાંતિ પણ રહેવાને સંભવ ઘણા ઓછા રહે.
For Private And Personal Use Only