SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૮ ) આંખે એ જોઇ ન શકીએ એટલા માત્રથી તેનુ અસ્તિત્વ જ નથી એમ માનવું એ તદ્દન ખોટુ છે. એ દિવ્ય તેજ જેવા માટે કે અનુભવવા માટે ચર્મચક્ષુ કામ ન લાગે. એના માટે દિવ્ય નયનની જરૂર હાય છે. મે દિવ્ય નયન એટલે Clairvoyance પ્રાપ્ત થવા જેએ. સામાન્ય મનુષ્યે જગતના સ્વામય વન વાતાવરણમાં જ પાતાની બુદ્ધિને મર્યાદિત રાખી એ નગ્ન પોતાને મા નથી મઢેલો છેજ નીં. એમ માન મેમાં એની અજ્ઞાનતા અને નૃતા સિવાય ભીનું કાંઈ છે જ નહીં. એવા માનવ માટે ખાવી એ વિના શ્રી ખામ નથી. શ્રી જૈન ધર્મ પ્રકાશ દેવળજ્ઞાની ભગવ તેની આસપાસ જેમા ભામળ (Aura) ાય છે તેને દરેક માનવની આસપાસ પણ મુક જાતનું બોમળ હ્રાં હ્રય જ. અત. એ..પ્રભા કે તેમાં માટે! તફાવત હોય છે. કેવળજ્ઞાની ભગવ તાની આસપાસ જે તેમ ડળ હાય છે તે અત્યંત તેજસ્વી, પ્રસન્ન અને મૃખદ હાય છે તેમજ તે વિશાલ રહેમ તેના પ્રભાણુમાં માની બાબાઓની બાકાર થી મારે ઝાંખું [ ગણુ લીધે તેઓ દરેક મનુષ્યની લાયકાતનું નિરીક્ષણ અને પરીણું રાખતાથી કરી રાતા હતા. અને તેને લાયક એવું કાર્ય તેને ભળાવતા. તેમજ તેના નાટે ચેાગ્ય એવી કેળવણી તેને આપતા. મતલબ કે દરેક માણસને સ્થૂલ શરીર છે તેની આસપાસ તેની સંસારચક્રમાં કેટલી પ્રગતિ થઇ છે તે બતાવનાર વાતાવરણ પણ સ્વયંસિદ્ધ ગાય છે તે વાતાવરણ ક જ પ્રાયમ ફળ કહો, સુધારવાની જ્વાબદારી દરેક ઉપર છે. એ માટે જેટલા પ્રયત્ન યોગ્ય માર્ગે કરવામાં આવશે તેટલી તેની પ્રગતિ થવાની એ નિશ્રિત વસ્તુ છે. દિવ્યનયન દરેક વને પ્રાપ્ત થવા રાય છે. તેને માટે જે જે શરતેા છે તે પૂરી કરવાની જવાબદારી માત્ર ઉડાવવાની તારી બતાવવી જોઇએ. સડળ હાય છે. અને સાધકની આસપાસ તેનામાં રહેલા માનવસુલભ વિકારે. સતિનું મા હોય છે. જે જે વિષયમાં જે જે નિષ્ણુ હાય છે તેને અનુસરતું જ યાતાવરણ તેન વાતાવરણ તેનું. મળમાં મંડળમાં સ્થિર થએલુ હાય છે. અનુને સાનાન્ય મનુષ્યને પણ પોતાનું ક્રમિત તેનેમળ ક્રૂર કાય છે. નીતિમાન મનુષ્યનું મજા ખાંત સૌમ્ય અને એની પ્રતિષ્ઠાને અનુસરતા તેનામાં આ કાંચન કષિત ખેલું ય છે. અને તેથી જંતરના દેવી મનુને તેના દાન નથી તેમ તા નથી જ. એ ભૂંડળના નિશી તે તે માણસના ગુરીયો હળવા છે કે નાગ છે તે નિર્માન કરી શકાય તેમ છે. પ્રાચીન કાળમાં એવી દિવ્યષ્ટિ કેળવનારા ચોગીજના વિદ્યમાન હતા અને તે પ્રાપ્ત કરવાની પ્રક્રિયા અને અન્ય ને. ચાલુ હતા. તેને Acharya Shri Kailassagarsuri Gyanmandir આપશે. એ છીએ કે ન્યારે કાપ મનુષ્યને કાય મા છે ત્યારે તેના થાતો > બાલચોળ થ ય છે. તે મેલે છે ત્યારે તેના શબ્દો ઉપર તેના ફાજી પણ રહેતા નથી. તેના શરીરમાં કૂત્તરી છૂટે છે. વાસ્તવિક તેની આસપાસના તેજના મંડળમાં પના હને અનિષ્ટ અને તિસ્કાય લાભ ત્ર બેવાય છે. તેના પાર્ટી શું તેના કાળ ચર ઉપર પ્રગટ થાય છે. કાઇ નની પતિના જ્ઞાનનો સાની નબનનાર મ તેના શરીર પર પત્ન રાતઃ પ્રગર પણ દેખાય છે. સાની છતાં સંતકાટીમાં પોતાને ગણાવનાર જ અકારી માનવ હાથ છે તેના ચહેરા ઉપર નુના અને સંતામર્ચેન્જની ઝાંખી દેખાયા વિના રહેતી નથી. બંને તે ગમે તેટને સારા કામ કાને તો પણ તેની સારી અસર થતી નથી. મેનુ મુખ્ય કારણ એ અહંભાવના :ગથી પીડાય છે એ જ છે. અધાઓને એ તુ અને અજ્ઞાની જ ગણે છે. એના આસપાસનું તેતેમ ડા મશિન અને પુણા જૈનવ નારા રંગનું થઇ ગએલું હોય છે એ ઉપરથી સિદ્ધ થાય છે કે દરેક મનુષ્ય' તેએમડળ ના સાય છે જ. તે જેમ જેમ સુધરતું જશે તેમ તેમ તેને સંસાર માઝા થતા જશે. For Private And Personal Use Only
SR No.533921
Book TitleJain Dharm Prakash 1962 Pustak 078 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1962
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy