SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન ધર્મ પ્રકાશ ( ૫ ) શોગ્ય કમ માંધ્યું. ત્યાગ પોતે ના પણા ઉપયાગી ગુરુ છે અને આશાખા શાસનની રચનામાં બાદ સ્થાન બાગવે છે, પણ ખાં સ્વપરની વહેંચણી સાથે નન નિર ત્તિ વચ્ચે નિહ તે ત્યાગના ફળ તરીકે પાછી પૌશિક સગવળે મળે અને તેના વિષયામાં માજ આવી જાય તેમાં રસ થઈ જાય તે પાછા ફરા અવળા આંટા લઈ લે છે અને સંસારને ચાવે ચડાવી દે છે. ભેટો ત્યાગ પણ તમન ત્યાગની ખાતર જ થવા નૈમેં અને પૌલિક વાસના ઉપર તેની સાથે જ ખુબ આવવેા જોઇએ. આ વિમળ સાધુ ગીતા થયા, ત્યાગી થયા, રાજવૈભવને વીસરી ગમા, છતાં હજી પાસના પૂરી ગ નાની અને એનુ ના સર્વર્ડ ાર ચઢી ગ પણ એના રસ્તા હજુ લાંખા રહ્યો. આદર્શ ત્યાગને માગ અને લાખ્યા ખરા, પણ હજુ અને સંસાર તરફ પૂના નિવેદ આવ્યા હશે એમ લાગતું નથી એટલે હજુ થોડા રખડપાટા બાકી રહ્યો જણાય છે. એ પાતાના વિકાસ હવે દી રીતે સાથે તે આપણે જોઇએ. [ ફાગણુ વિમળ રાજા અને વિભળ સાધુ તરીકે એમના વનકાળ કેટલા આક્ષા તેની નોંધ મળતી નથી, પણ એમને જે રીતે વિકાસ થતા જતા હતા અને તે કાની આહુખ ગણનામાં જે પ્રકારની ક્રાનિ અવસર્પિણી કાળતે અંગે જાગ્યા કરતી હતી તેના હિંસાબ કરતાં જો ચપુર ભરતક્ષેત્રમાં હોય તો તેમના આયુષ્યકાળ લગભગ ચારાશી લાખ વા સંભવે. આ રીતે સળ જીવન પૂરું કરી અનુકૂળતા પ્રમાણે અત્ય આરાધના કરી સર્વ પ્રાણીઓ સાથેના વૈરિવરાધ ખમાત્રી વિમળ ગીતા સાધુ ત્યાંથી આગળ પપ્પા. અને નુખના ભવ ત્યારપછી પણ પામ્યા. મનુષ્યગત્તિમાં એક પછી એક શ્રેણીબદ સાત આઠ વાર પ્રાણી મનુષ્ય. ધર્મ શો . એનાં દેવગતિવાળા અનંતરભવે દેવ નજ શ્રાપ ો નિયમ વાતા નથી. હવે મારું વિમા સાધુના આગળ થતા જતા વિકાસ વધારે ખારીકીથી જઈએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ચાલુ ) સ્વ. મેોતીચંદ ગોરધરલાલ કાપડિયા (મૌક્તિક) ભાવમાં કરેલા જંગી ઘટાડા દેવસરાઇ પ્રતિક્રમણ સાર્થ આ પુસ્તકની કીંમત રૂ. અઢી રાખવામાં આવી હતી, પરન્તુ પ્રચારના દિબિંદુથી તેની કીંમત ઘટાડવામાં આવી છે. આ પુસ્તકમાં શબ્દાર્થ, અન્ધયા, ભાષા અને ઉપયોગી ફૂટનોટ આપવામાં આવી છે. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન થર્ડ અને રાજનગર ધાર્મિક પરિક્ષાના કા પણ દાખલ કરવામાં આપે છે. શુદ્ધિ પર પૂર્ણ ૩૫ આપી વિદ્યા ને ઉપયોગી થઇ પડે તેથી રોતી રાખવામાં આવી છે. કીંમત રૂપીયા ૧-૨૫ આજે જ લખા:-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર For Private And Personal Use Only
SR No.533921
Book TitleJain Dharm Prakash 1962 Pustak 078 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1962
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy