SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૧] તીય કરની વિભૂતિ દુર્ગાપદપ્રકાશ ( પત્ર ૩૩) નીચે મુજબ પૂરી પાડે છેઃ નીકર ટીમા બે તે સમમે ઈન્દ્ર પંડે છે, નખ ચાદિની વધવાની શિતને માં નાંખે છે. આમ ભાવનુ ય ાઈ આ અતિશયન વકૃત કહેવામાં કાઈ વાંધો નથી, ખામડળ એ દૈવનું કૃત્ય છે તો અતિશયને દેવકૃત ન ગણતાં કાયજ કહેવાનું શું કારણ છે? આ પ્રશ્ન ચ્યા. વિષમાં ઉઠાવાયો નથી. તેમજ તેના ઉત્તર અહીં તે અપાયા નથી. આ સ્મૃતિ- ૨૪ પવની સંસ્કૃત કૃતિની એક હાથમાથી માં. પ્રા. સ. મમાં બંના છે. સંક્ષિપ્ત પરિચય મેં। G CM (Vol XVII1)માં મેં આપ્યું છે; જ્યારે પ્રસ્તુત કૃતિની નોંધ આદ્ય અને અંતિમ પવનો હરપૂર્ણ મેં' DG C M (Vol XIX, pr 2, No 579) માં લીધી . આ કૃતિના કર્તાનું' નામ વામાં નથી. એટલું જ નહિં પત્તુ એના વાસ્તવિક નામની તેમજ કૃતિ ા સ્થળેથી પ્રકાશિત જ રામ આ નો તેની મને ખબર નથી. એ બાબત પ્રકાશ પડે તે માટે તુ અનાં સ્ત્રાવ અને અંતિમ પદ્દો અનુક્રમે અહીં રજૂ કરુ હુ " नित्यं निःस्वेदत्वं निर्मलता क्षीरगौर रुधिरत्वं च । स्वाचाकृतिसंटनने सौरूप्यं च सौरभं प “શુક્ષ્મદ્ વતુત્રિશત્ કવરનુળા: સીવવું ક प्रतिष्ठ तस्म नमो भगवते त्रिभुवनपरमेश्वरायातेમુળમાત | ૨૩।। પદ્મર્ષિજપે ખદેવનું જે સ્તવન ર છે, તેમાં રચ્યું કષ્ટ અતિશયોના બંધબાર ઉલ્લેખ છે. ચાર સહેજ અતિશયનું સંક્ષિપ્ત વર્ણન છે. અને ૩૪ અતિશયન વર્ગીકરણ છે. આ સ્તવનની શખાત. “પ્રથમ જિને શ્વર પ્રણમીએ ’થી કરાઈ છે. આ નામ મેં કૈાન્યુ છે. આમાં વીતરાગસ્તાત્રના દ્વિતીય પ્રકાશની છાયા 10 જોવાય છે.. અતિશયા અને પ્રાતિહાર્ટ mobility provide partiti Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) મા પષિચ્ચે શાન્તિનાથનું વન સી એ દ્વારા કર્તાવથી ઉભયના અગિયર અતિશયોન વિષનું કર્યું છે જ્યારે ગિનાથના યને કારો કૃત ભાગણીસ તિરાયે વર્ણવ્યા છે. દિગંબર માન્યતા લિંગા પશુ ચાળીસ અતિશયો માને છે એટલું જ નિહ, પણ એના સજ્જ, ક્રાય અને દેવકૃત અને કક્ષયજ અને દેવકૃત એમ ત્રણ વર્ગ પણ સ્વીકારે છે, પરંતુ એ વદી સખ્યા પરત્વે શ્વેતાંબર માન્ય સાથી બિશ ત ાવે છે. દરા સહજ અતિશય શરીરનું અત્યંત સુંદર ૨૫, (૨) ચરીની અનિચય સુગ ંધ, (૩) પ્રસ્વેદના ભાય, (૪) નિારના અભાવ, (૪) દિત, સ્મિત અને પ્રિય વાણીં. (૬) અન્ય બળ, (૩) બહીની શ્વેતતા, (૮) શરીરમાં ૧૦૮ જાના (૯) * સમરતુસ સ્થાન અને (૧૦) 'le= ઋષભ-નારાય' સંહનન દસ ફાયજ અતિશય (૧) ની કર માં ઢાય ત્યાંથી સૌ યાનમાં સુભિન્નતા, (૨) આકાશમાં ગમન, (૩) તુમુ ખતા, (૪) પાના અભાવ, (૫) ઉપરના શ્વસાય, (૬) કાકાહારનો અભાવ, (છ) સર વિદ્યાનુ સ્વામિત્વ, (૮) નમ્ર અને માની અવસ્થિતતા, (૯) નેત્રની અનિમિષતા, અને (૧૦) છાયાથી રહિત શરીર. ચોદ દેવકૃત અતિશય (૧) અર્ધભાગધી * ભાષા, (૨) પરસ્પર મિત્રતા, (૩) દિશાઓનુ નિમૅળ થવું, (૪) મકાઇનુ નિર્દેળ થવું. (૫) સર્વ ઋતુઓનાં ફળ, ફૂલ વગેરેના સમકાળે ઉદ્ભવ, (ક) એક યોજના પર્વતની પૃથ્વીનું નિમંળ થવુ, (ક) તીર્થંકર ચાલે ત્યારે એમના ચરણની નીચે કમળનું સ્થાપન, (૮) આકાશમાં જનાદ, (૯) મદ અને મુધી. પત્રનનું વાતુ, (૧) ગન્ધોદકની વૃષ્ટિ (૧૧) વાસમાર દ્વારા ભૂમિમાંના કટકાન પૂરીકરણ, (૧૨) નદય સૃષ્ટિ (૧૯) ધર્મચક્ર, અને (૧૩) આ મંગળનું પ્રભુ સાથે ચાલવુ . આ પ્રમાણે નીચે મુજબની બુધકૃત વીસીમાં ૩૪ અતિશયો ગવાયા છે.. નિયમસાર (ગા. ૦૧ ). * નુ For Private And Personal Use Only
SR No.533908
Book TitleJain Dharm Prakash 1961 Pustak 077 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1961
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy