________________
૧૨]
સાની પ પછી ની વાત કરન ગેસ ડાવવામાં આવ્યું. લેબ અને લગ્નની ભાતમાં ઘણાં ઘણાં બિન્દુ વિચારવાનાં હોય છે અને તેમાં વળી જ્યારે રાજકારણ તો યારે હું ઘણો ગૂંચવાઈ જાય છે ખરે તેને ઉકેશ ૯.વવામાં અનેક પ્રકારની તપાસ કરવી પડે છે, લાભા કાબન તુલના કરવી પડે છે અને ઘાટ બેસાડવા માટે મોટા પ્રયોગા, વિચારણા અને આમંત્રણે! ઘરવા પડે છે. વિષ્ણુપ્રાના વેવાળને અંગે પણ ગુઘ્ન જલનજરી પોતાની પુત્રી માટે સર્વ પ્રકારની
તપાસ કરવા તૈયાર હતા. એને દીકરીના લગ્ન કરવા માટે ખૂબ ચિંતા થતી હતી.
થી વર્તમાન હોવ
( ૧૧ )
કરી નાંખવાએ વધારે ગણતરી કરી ત્રિષ્ટ ૦૮ વાટે શ્વાર છે એવી પછી આગાહી કરી.
ચૈડા દિવસ બાદ એક નાના મત્રીએ સ્વયંવર મંડપ રચવાની સૂચના કરી, પણ જ્વલનજરીને તે વાત પશુ પસ ંદ ન આવી. સ્વયંવર મંડપમાં નઅનુભવી છેાકરી ક્ષણિક આવેશથી લેવા જાયું છે. માત્ર દેખાવ ઉપરથી લગ્ન કરવામાં તેખમનેા તેણે વિચાર કરી લીધા. ભવિષ્વના પતિના વય, ગુજી, ત દુરસ્તી, શીલસૌખ્ય અને સ્વભાવની પરીક્ષા અને ઊંડી તપાસ કર્યા વગર સ્વયંવર મંડપ કરવામાં એને બહુ લાભ ન દેખાા, અને સ્વયંવર મુપમાં રાળી બેસે, દીકરી દાથમાં માળા લઇને આવે, દેખાવ પરથી લગ્ન કરે, પછી રાતમાં લડાઇ થાય પ્રેમાંની ઘણીખરી વાત સારી ન લાગી, એને દીકરીની ઇચ્છાને માન આપવાની પૂરી મરજી હતી, પણ તપાસ કરવાની પેાતાની જ ફરજ હતી એમ એનુ માનવું હતું. વળી સ્વયં પ્રભા એની નજરે હજુ બાળા હતી, એ લગ્ન જેવા ગંભીર વિષયમાં કેટલી બાબત્ ન ફી શકે એમ માનતા હતા. દુનિયાના અનુભવે ધડાયલા માણસેાની સલાહં અને પુત્રીની ઇચ્છા એ બંનેના મેળ મળે તે લગ્ન આભાદ નીવડે એવી તેની માન્યતા હતી. એણે તેટલા માટે ત્રિપૃષ્ઠ સંબંધી વધારે માહિતી મેળવવા માટે ખાનગી તપાસ શરૂ કરી દીધી. બીજી બાજુએ સમિત્રશ્રોત
સીક તપાસને પરિણામે વનટીને જણાવ્યું પામાં, સભ્યતામાં, અભ્યાસમાં અને ગુણવાનપશ્ચામાં ? વયમાં, સ્વાસ્થ્યમાં, બહાદુરીમાં, સાસમાં, દેખાવડીત્રિષ્ટ બધી રીતે લાયક હતુ!. એની છબી પણ તે પ્રાપ્ત કરી અને અંના બ્રાઝિલા શરીર, મક્કમ દેખાવ, માડદાર ભવાં અને એકંદરે ચ્યાખા દેખાવ વિચારતાં તે પેાતાની પુત્રી ત્રિપૃષ્ઠને આપવાની ઈચ્છા થઇ, માત્ર એને કુળવાનપણાની વકીકતમાં મૃગાવતી અને પ્રજાપતિના કિસ્સાની જાણ થતાં તુજ સક્રેચ થયે, બાકી સર્વ રીતે ત્રિપુષ્ઠની ચેાગ્યતા એની નજરમાં આવી. એણે પેાતાના મંત્રીમંડળની સલાડુ લીધી. ત્રીઓએ લાભાલાભની વિચારણા કરી, ગ્રીવ સાથે વૈર બધાગે, તેમાં કદાચ લડાઇ પણ થઈ જાય. તેવા સભવ લાગવાથી બળાબળની તુલના પણ કરી લીધી અને આવા ઊગતા યુવાનને સ્વયં પ્રભા આપવી એવે નિષ્ણુય થયા. પુત્રીના હિતની નજરે એમને મૃગાવતી પ્રજાપતિના કિસાથે જરાએ ક્ષેાભ ન કર્યો, ત્યારભાદ પોતાની પત્ની વાયુવેગા દ્વારા પુત્રો સ્વયં પ્રભાત વિચાર જાણવા વિદ્યાધરપતિએ પ્રયત્ન કર્યો, ત્રિપૃષ્ઠનો છબી પટ્ટરાણીને આપી અને પુત્રીની ઈચ્છા જાણી લેવા પ્રયત્ન કર્યો. દીકરીને પિતાના નિયં પર પૂરતો ભરાતા હતા અને તે ઉપરાંત સ્વયં પ્રભાતે હજી રમવું, ફરવુ અને આનંદ કરવા તરફ જ લક્ષ્ય હતું, એ લગ્ન કરવાની વિરુદ્ધ નહેાતી, પશુ લગ્ન એ જીવનભરના સબંધ છે તેની ગંભીરતા એની નજરમાં લાગી નહોતી. એણે તા સવ હકીકત પિતાની ઇચ્છા અને તપાસ પર ાડી દીધી, વનજટીને આ સમાચાર મળ્યા ત્યારે પુત્રીના આસકિતપણાએ એના પરના પિતાના વાત્સલ્યમાં વધારા કર્યો.
.
( ચાલુ ) સ્વ. મોતીચ'દ ગિરધરલાલ કાપડિયા (મૌક્તિક)