SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કોને કાર ( ૧૮ ) ભગવાનની એવી જ આના છે. ભગવાનની માદામાં સુથા હડવાત. આવ છે. એટલા માટે આચારાંગ સૂત્રના છઠ્ઠા ધ્યેયનના ત્રીજા ઉદ્દેશમાં નિકલ્પિક, વિકલ્પિક સર્વે સાધુને જિનાજ્ઞાને ન્સરના! અને સશુની કલા છે. કહ્યું છે કે સિવિલ પ્રિવેશ પધારી હોદ્રીય થા વિત્તિ, વિવિયો કામાસાર્થમસ-તેણીને क्षपकस्तथा विकटrsविकृष्टतपचारी प्रत्यहમળી મૂળ જો વા તે સર્વપિ તૌર્યત્વચાનુ सारत: परस्पराsनिन्दया सम्यक्त्वदर्शिनः । કરવાની વાધો છે પુના અર્થ થાય છે અને તે પુન્ય વિશિષ્ટ સ્વર્ગાદિ સુખ શૈશવ્યા બિન: ય થતું નથી તેથી તેમની તેનાં મુક્તિ ન ખરું તત્વ છે તે તે કી ભગવનું ભણે. થ ભાવાર્થ:-જે કોઇ પણ સાધુ બે વસ્ત્ર અથવા ત્રણ વસ્ર, એક વસ્ત્ર કે વસ્ત્રરહિતપણે પેાતાના માચારનું પાલન કરે અને પરસ્પર ાની નિન્દા નં કરે તેા તે સર્વી સાધુએ જિનેશ્વરની આજ્ઞા પાળનારા છે. એમ માનવું, તેમજ જિનકલ્પિક કે પ્રતિમાધારી કાઇ સાધુ કદાચિત્ પોતાના કલ્પ એટલે આચારને અનુસારે ભિક્ષા ન મેળવી શકે તે પણ ક્રૂરગડુકને પણ તું ઓદનમુડ છે એમ હીતે એની નિન્દા કે હેલષ્ણુા ન કરે, સવ` સ્થવિરપી મુનિએ ત્રણ વસ્ત્ર અવશ્ય ગ્રહંફ્સ કરવા જોઇએ. એક વસ્ત્રથી શાત ‘પરિષદ્ધ સહન કરી શકે તા પણ ત્રણ વસ્ત્ર ગ્રહણુ કરવાની ભગવાનની આજ્ઞા છે, બીજા તે એપ કહે છે કે જિનકલ્પી મુનિને ઉત્કૃષ્ટ ક્રિયા પ્ર૦ (૧૦૭) અણિકાપુત્ર આચાર્ય પા સાલીને રૅજ્ઞાન ઉત્પન્ન થયુ છે કે છ્યા પછી વજન કર્યુ કે નિર ? વીને વજ્ઞાન પ જાણ્યા પછી ણુ’કાપુત્ર આચાર્ય સાધ્વીને ન કર્યુ છે એવું જણાતુ નથી ભાવાર્થ :-જિનકલ્પિક કાષ્ટ એક વસ્ત્ર ધારણ કરે કે કાઇ એ અથવા ત્રણુ વસ્ત્ર ધારણ કરે, અથવા વિશ્કી કોઇ માસક્ષમણ કે અ માસક્ષમણ કરે, કૈાઈ વિત્કૃષ્ટ ત્રણ, ચાર કે પાંચ ઉપવાસ કરે, કાઇ વિકૃષ્ટ ઉપવાસ કે છઠ્ઠું કરે અને કાઈ કૂરઝુનીટીકામાં માફક નિત્ય ભાજન કરે, આ બધા સાધુઓ તીયકરના વચનને અનુસરનારા હાવાથી પરસ્પર નિન્દાના અભાવે સમ્યગ્રંદની જાણવા. કહ્યું છે !— - जो वि दुवत्थ तिवत्थो एगेण अचलगो व संरइ ॥ न हु ते हि ंति परं सव्वे वि हु નિબળાઇ || ? || ते “ નાળામિ, છૂટું પ્રતિમા, દેવ, દેવળ, વાનિો વેજિ બસરૂત્તિ ’ » ભાવા — નણું છું. કેવી રીતે ? અતિય વડે, કયા અતિશયર્ડ ? કેવલજ્ઞાનવર્ડ આવશ્યકની એટલા જ પાડે છે, છદ્મસ્થ ગુરુગે કલ જ્ઞાનવાળા સાધ્વીને ન વાંદવી. પ્ર(૧૦૮) જે પ્રકારે સાધુઓ ગામની બહાર હાથ લાંબા કરી તાપના લે છે, કેટલાક ભુ ઊંચી કરી એક પગ ઊંચે સીાચીને આતાપના લે છે એ પ્રમાણે સાધ્વીઓ કરી શકે કે નહી? ઉ-સાધ્વીએ એ પ્રમાણે કરે નહિ, પરંતુ ગૃ૫માં કહેલ વિધિ પ્રમાણે કરે છે:-- नो कप्पईत्यादि - आर्याया प्रामाद् वहि ર્ધ્વમુલો વજૂ છેલ્લા યુંપાવું કર્ધ્વમાનુંથ आतापनाभूमौ आतापयितुं न कल्पते किन्तु उपाश्रयमध्ये संघाटी प्रतिबद्धायाः प्रलम्वितबा હાયા. સમવાવિવાયા:, સ્થિસ્યા બતાવુંચતું પતે, ચરવાનુä નિયતે સા ઉત્કૃષ્ટોત્કૃષ્ટા ભાવાર્થ સાધ્વી ગામની બહાર બે બુન્ન ઊંચી કરીને એક પગ ઊ'ચા સકેંચીને આતાપના ભૂમિમાં આતાપના લઈ શકે નહિં, પરંતુ સંધાટીકા એઢવાના વસ્ત્રની અંદર એ ભૂળ લાંબો કરી, ખતે પગ સરખા રાખીને તાપના લઈ શકે છે. (ચાલુ)
SR No.533897
Book TitleJain Dharm Prakash 1959 Pustak 075 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1959
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy