________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
--
--
--
---
--
-
-
મ
મ
મ
- - મેક કામ
ન
અંક ૧ લે |
નૂતન વર્ષ હવે વ્યતીત થયેલ વર્ષમાં જે રાજકીય પરિવર્તન થયું તેનો વિચાર કરીએ. બ્રિટિશ સરકારે હિંદ સ્વાતંત્ર્ય બીલ પસાર કરી ગત પંદરમી ઓગર ના રોજ હિંદને સ્વતંત્ર જાહેર કર્યું. અને મુસ્લીમ પ્રજાનો વાંધો ધ્યાનમાં લઈ અખંડ હિંદુસ્તાનના હિંદ અને પાકિસ્તાન એવા બે ભાગલા કર્યા. હિંદના નેતાઓને હિંદના ભાગલા કેઈ પણ રીતે પસંદ ન હતા, પણ બ્રિટિશ ર'ય ની ધુંસરીમાંથી છૂટવાને બીજે કંઈ મળું ન હતી એટલે ભાગલા કબૂલ કરવામાં આવ્યા. આ ભાગલામાં હિંદુસ્તાનનો મોટે ભાગ હિંદ યુનીયન સરકારના હાથમાં આજે છે. છેલ્લા દેઢ વર્ષની હકુમત દરમ્યાન પહેલા કોઈપણ સમયે ન જોવામાં આવેલ રાષ્ટ્રભાવને હિંદુસ્તાનમાં જાગ્રત થયેલ છે. ગાલીશ કરોડની જતી. વાળી અને એક મોટા ખંડ જેવા વિસ્તારવાળા હિંદુસ્તાનમાં એક રાજ્યસત્તા, એક જ આર્થિક તંત્ર, એક લશ્કર, એક સરખે તાર-ટપાલ તથા રેલ્વે વહેવાર અને આંતરપ્રાંતીય અને આંતરરાષ્ટ્રિય એક સરખે નડાર- એક હિંદુસ્તાનના પૂર્વ ઇતિહાસમાં લેવામાં આવતી નથી. બ્રિટિશ ( 2 લેકશાસનવાદી હોવાથી તેણી છાપ પણ હિંદ ઉપર મજબૂત પડેલ છે. બ્રિટિશ તંત્રી હિંદુસ્તાન પરની સામ્રાજ્ય નીતિ અને તેને અંગે શેષણ નીતિ અતિ ઉત્કટ હોવા છતાં એટલું તે કહેવું જોઈએ કે હિંદુસ્તાનમાં ઊભી થયેલ રાષ્ટ્ર ભાવના સ્વતંત્રતાની ભાવના અને એમની ભાવના માટે હિંદ બ્રિટિશરોનું રૂણું છે. પ્રથમની સરકારની ચાલતી આવેલ ભાગલા પડાવી રાજય કરવાની કુટિલ નીતિને પરિગાવ હિંદુ મુસલમાન અને દેશી શો વચ્ચે ઘર્ષના પણ સવાલે ઉપસ્થિત થયા છે, તે સંઘના કેવા ભયંકર પરિણામ આવે છે તે અંગાલમાં, બિહારમાં, પંજાબમાં અને ઠેકઠેકાણે જોવામાં આવે છે, છતાં હિંદ સરકાર તેને શાંતિભર્યો ઉકેલ કરવામાં ઘણે અંશે સફળ થયેલ છે
અને સફળ થાય છે તે આપણે જોઈએ છીએ. આવા કામમાં જ પ્રજાની અને રાજયકર્તાની કસોટી થાય છે. અને તે કસોટીમાંથી શુદ્ધ કંચનની જેમ બહાર આવવું તેમાં જ ખરો ધર્મ અને પુરુષાર્થ છે.
આ ધર્મ અને પુરુષાર્થને માટે યશ મહાત્મા ગાંધીજીને ફાળે જાય છે. જ્યાં જ્યાં અંધાધુની, ખૂનામરકી અને અરાજક્તા થતા જોવામાં આવે છે ત્યાં ત્યાં તેઓ વિહાર કરે છે, વાસ કરે છે અને પોતાના જીવનમાં મૂર્તિમંત થયેલ અહિંસા, સત્ય અને પ્રેમને પાઠ ભણાવે છે. તેમના સહવાસમાં આવતાં જ એક બીજાનું ગળું કાપવાને તલસી રહેવા લોકોના વેરઝેર શમી જાય છે અને માનવતાના ધમાં હૃદયમાં જ થાય છે. તેમનું નિમાં પાશવવૃત્તિ સજ છે, તે પાશવવૃત્તિને ધર્મના ઝનને પ્રજવલિત કરેલ છે. રાજકીય કારણે તેમાં પેટ્રોલ રેડેલ છે, એટલે તે વૃત્તિ શમાવતાં વખત લાગશે પરંતુ મહામારીના સહવાસથી અને ઉપદેશથી આ પાશવી વૃત્તિ કાબૂમાં આવતી જાય છે તે તેમના ઉપદેશની
For Private And Personal Use Only